મોરબીના પૌરાણિક શ્રીધેલી ચામુંડા માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે ઉદાર હાથે દાન આપવા અપીલ
મોરબી : મોરબીના વર્ષો જુના પૌરાણિક શ્રીધેલી માતાજીનું મંદિર નવું બનાવવાનું હોવાથી જાહેર જનતાને ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામાં આવી છે.
મોરબી શહેરના પારેખ...
મોરબી જિલ્લાની મયુર ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો
હાલ ઉનાળાની સીઝનમાં ઘસાચરાના ભાવવધારાને ધ્યાનમાં રાખી દૂધની ખરીદીમાં ભાવ વધારો કરાયો
મોરબી : મોરબી જિલ્લાની એકમાત્ર મહિલા દૂધ ઉત્પાદક સંઘની મયુર ડેરી દ્વારા દૂધની...
શ્રીજી ફરાળી લોટે અનેકને ઝાડા-ઉલ્ટી કરાવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દોડતો
મોરબી અપડેટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું : અવધ સોસાયટીની ઘટના સામે આવ્યા બાદ મહેન્દ્રનગર ચોકડી, જુના મોરબી સહિતના અનેક વિસ્તારમાં લોકોની ફરિયાદો ઉઠી
મોરબી...
મોરબીના મહેન્દ્રનગરમાં શોભાયાત્રાના રથમાં બેસવાની ના પાડતા આયોજકો ઉપર 13 શખ્સોનો હુમલો
માથાભારે લુખ્ખા તત્વોએ અન્ય આયોજકની દુકાને પહોંચી બઘડાટી બોલાવી : મોરબીના અગ્રણી રાજકારણીની હાજરીમાં બનેલ બનાવ
મોરબી : રામનવમીના પાવન અવસરે મોરબીના મહેન્દ્રનગર ગામે યોજાયેલ...
મોરબી નહેરુ ગેઇટ ચોકમાં રામનવમીએ લાઈવ ઓરક્રેસ્ટ્રા – ભજન સંધ્યા યોજાઈ
સમસ્ત હિન્દૂ સમાજના નેજા હેઠળ સમસ્ત માલધારી સમાજ, વડવાળા યુવા સંગઠન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો, નામાંકિત કલાકારોએ...
વાંકાનેર BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણનો 242મો જન્મોત્સવ ઉજવાયો
વાંકાનેર : મર્યાદા પુરુષોત્તમ રામ અને ભક્ત વત્સલ ભગવાન સ્વામિનારાયણનું અવતરણ ચૈત્ર સુદ નોમનાં એક જ દિવસે થયું હોય રામનવમીનાં પાવન અવસરે ભગવાન સ્વામિનારાયણનાં...
વિવિધ સેવાકાર્યો સાથે માળીયાના ખીરસરા ગામે યોજાયેલી ભાગવત સપ્તાહ સંપન્ન
માળીયા : તાલુકાના ખીરસરા ગામે ગત તારીખ 23 માર્ચ થી 29 માર્ચ સુધી જેઠા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ...
મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે રામનવમીની આસ્થાભેર ઉજવણી
રામ જન્મોત્સવ, મહાયજ્ઞ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા
મોરબીઃ વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આરાધ્ય દેવ...
મોરબીમાં JK શાહ ક્લાસીસ દ્વારા CAના કોર્ષ માટે 7 દિવસનો ફ્રી વર્કશોપ : રજીસ્ટ્રેશન...
કોર્મસ ક્ષેત્રની ઉચ્ચ કારકિર્દી એટલે CA, તમારા માટે આ ક્ષેત્રમાં તક છે કે કેમ ? તે જાતે જ જાણી શકો એટલા માટે વર્કશોપનું આયોજન,...
મોરબીમાં ફરાળી લોટની રોટલી ખાધા બાદ પાંચને ચક્કર – ઉલ્ટી
અવધ સોસાયટીમાં રહેતા મેટાલીયા પરિવારે શ્રીજી કંપનીના ફરાળી લોટમાંથી બનાવેલ રોટલી ખાતા જ તબિયત લથડી
મોરબી : મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ અવધ સોસાયટીમાં...