મોરબીના ડીડીઓ પરાગ ભગદેવની બદલી, તેમની જગ્યાએ ડી.ડી.જાડેજા મુકાયા
મોરબી : રાજ્યના 109 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે. જેમાં મોરબીના ડીડીઓ પરાગ ભગદેવની ભાવનગરમાં રિજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી તરીકે બદલી થઈ...
મોરબીમાં હનુમાન જયંતિએ રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિરે થશે ભવ્ય ઉજવણી
મોરબી : રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર ખાતે તા-૬ ના રોજ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જેમાં સવારે ૧૧ થી...
મોરબી સિરામિક ઉદ્યોગ માટે નવી વિદેશ વ્યાપાર નીતિ 2023 ફાયદાકારક બનશે
વિદેશથી આયાત થતી મશીનરી મા ઇપીસીજી લાયસન્સ ને કન્ટીન્યુ રાખતા મશીનરી ડયુટી ફ્રી મંગાવી શકાશે : સ્ટાર કેટેગરી માટે નિયમો હળવા બનતા મોરબીના અનેક...
ડબલ ટ્રેકના કામને કારણે ચાર ટ્રેન આશિંક ડાઈવર્ટ કરાઈ
મોરબી : લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ...
માથકની શાળામાં મહેંદી અને કેશગુંથણ સ્પર્ધા યોજાઈ
હળવદ: માથક પે સેન્ટર શાળામાં ધોરણ છ થી આઠ ની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેંદી અને કેશગુંથણની સ્પર્ધા યોજવામાં આવી. લગ્ન પ્રસંગ, તહેવાર, ઉત્સવ કે ઉજવણીમાં...
ઉનાળાની ગરમીની 1..2..3..: ચાલો, મોરબી નજીક જોડિયા રોડ પર સૌરાષ્ટ્રના સૌથી મોટા વેલકમ વોટરપાર્કમાં
સૌથી મોટો વેવપુલ અને 21 વોટર સ્લાઇડ તેમજ બાળકો માટે અનેક એક્ટિવિટી : ઓઝોન બેઝ ફિલ્ટર પ્લાન, 20 હજાર સ્કવેર ફૂટ લોન એરિયા, નેચરલ...
મોરબીના વાડી વિસ્તારોમાં 27 કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર
વોર્ડ નંબર 11ના રોલા રાતડીયા વાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરાયું
મોરબી : મોરબીના વાડી વિસ્તારોમાં 27 કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર...
ઝૂલતા પુલ કેસમાં મોરબી કોર્ટમાં મુદત પડી, 15 એપ્રિલે સુનાવણી
મોરબી : ચકચારી ઝૂલતા પુલ કેસમાં આજે મોરબી કોર્ટમાં જયસુખ પટેલ સહિતના આરોપીઓ મુદતે હાજર રહ્યા હતા અને આ કેસની વધુ સુનાવણી તા. ૧૫...
મોરબીમાં કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના ચકલીઘર અને દૂધ-બિસ્કીટ વિતરણને જબ્બર પ્રતિસાદ
મોરબી : રામનવમીના પાવન પર્વે શ્રી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાવડી રોડ ઉપર રાધા પાર્કનાં ખૂણે ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાવડી રોડ ઉપર...
મોરબીના તબીબે જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો
મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિરમાં ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને મોરબીના ડોક્ટર પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફરે જન્મદિવસની ઉજવણી કરી હતી.
મૂળ મોરબીના નવાગામ(લખધીરનગર)ના વતની અને હાલમાં...