મોરબીના ડીડીઓ પરાગ ભગદેવની બદલી, તેમની જગ્યાએ ડી.ડી.જાડેજા મુકાયા

- text


મોરબી : રાજ્યના 109 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે. જેમાં મોરબીના ડીડીઓ પરાગ ભગદેવની ભાવનગરમાં રિજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી તરીકે બદલી થઈ છે. સામે ગાંધીનગરના એડિશનલ ડેવલોપમેન્ટ કમિશ્નર ડી ડી જાડેજાને મોરબી ડીડીઓ તરીકે મુકાયા છે.

- text

- text