માળીયા જસાપરની શુક્રમણિ શાળામાં વિદાય સમારંભ અને ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ યોજાયો
માળીયા (મી.): ગઈકાલે તારીખ 31 માર્ચના રોજ જસાપર ગામની શુક્રમણિ પ્રાથમિક શાળામાં ધોરણ 8ની વિદ્યાર્થિનીઓનો વિદાય સમારંભ કાર્યક્રમની સાથે લાઈફ સંસ્થા દ્વારા ટેલેન્ટ હન્ટ...
એપ્રિલ મહિનામાં ઓખા-નાહરલગુન સમર સ્પેશિયલ ટ્રેન નહીં દોડે
મોરબીઃ બનારસ ખાતે રિમોડેલિંગના કામને કારણે ઓખા-નાહરલગુન (અરુણાચલ પ્રદેશ) સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ એપ્રિલ 2023 માટે રદ કરવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ...
કૂતરાને મારવાની ના પાડતા સોનલબેનને કાનાએ કુહાડી ઝીકી
માળીયા તાલુકાના કુંભારીયા ગામના બનાવમાં ચાર વિરુદ્ધ ફરિયાદ
મોરબી : માળીયા તાલુકાના કુંભારિયા ગામે શેરીમાં કૂતરાને માર મારી ગાળા ગાળી કરી રહેલા શખ્સને ટપારનાર સોનલબેન...
ટ્રાન્સપોર્ટ કર્મચારીનો પોતાની જ ઓફિસમાં ગળેફાસો ખાઈ આપઘાત
વાંકાનેર ઢુંવા ચોકડી નજીક બનેલો અરેરાટી ભર્યો બનાવ
વાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેતા અને ઢુંવા ચોકડીએ ટ્રાન્સપોર્ટ કર્મચારી યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા વાંકાનેર...
મોરબીમાં શોભાયાત્રા દરમિયાન થયેલા કચરાના નિકાલ માટે રાત્રે સફાઈ અભિયાન હાથ ધરાયુ
નગરપાલિકાના સફાઈ કર્મીઓ સાથે યંગ ઇન્ડિયાના તમામ કાર્યકરોએ નહેરુ ગેઇટ ચોક સહિતના તમામ રૂટ પર રાત્રે સફાઈ કરીને ચોખ્ખાચણાક કરી નાખ્યા
મોરબી :મોરબીમાં સામાજિક કાર્યો...
મોરબીનાં બે શિક્ષકોનાં નવતર પ્રયોગ રાજ્યકક્ષાએ પહોંચ્યા
મોરબી : ગત માસમાં ઈડર ખાતે યોજાયેલ આઠમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં રાજ્યકક્ષાએ થયેલ મૂલ્યાંકનમાં રાજ્યની શ્રેષ્ઠ કૃતિઓમાં મોરબીની બે કૃતિની પસંદગી થઈ છે.જેમાં પ્રાથમિક...
મોરબીમાં અનેકને ઝાડા-ઉલ્ટી કરાવતા શ્રીજી ફરાળી લોટના નમૂના લઈ લેબમાં મોકલાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી નમૂનો લીધો, રિપોર્ટ આવ્યા બાદ થશે આગળની કાર્યવાહી
મોરબી : મોરબીમાં રામનવમીના પાવન અવસરે ઉપવાસ કરનાર અનેક લોકોએ શ્રીજી...
મોરબી જિલ્લામાં આજે નવા 34 કેસ, એક્ટિવ કેસ 176 થયા
મોરબી ગ્રામ્યમાં 11 કેસ, મોરબી શહેરમાં 5 કેસ, હળવદ ગ્રામ્યમાં 12 કેસ, ટંકારા ગ્રામ્યમાં 3 કેસ, માળિયા ગ્રામ્યમાં 2 કેસ, વાંકાનેર શહેરમાં 1 કેસ
મોરબી...
મોરબીના ડીડીઓ પરાગ ભગદેવની બદલી, તેમની જગ્યાએ ડી.ડી.જાડેજા મુકાયા
મોરબી : રાજ્યના 109 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે. જેમાં મોરબીના ડીડીઓ પરાગ ભગદેવની ભાવનગરમાં રિજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી તરીકે બદલી થઈ...
મોરબીમાં હનુમાન જયંતિએ રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિરે થશે ભવ્ય ઉજવણી
મોરબી : રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર ખાતે તા-૬ ના રોજ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જેમાં સવારે ૧૧ થી...