મોરબીનાં બે શિક્ષકોનાં નવતર પ્રયોગ રાજ્યકક્ષાએ પહોંચ્યા  

- text


મોરબી : ગત માસમાં ઈડર ખાતે યોજાયેલ આઠમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં રાજ્યકક્ષાએ થયેલ મૂલ્યાંકનમાં રાજ્યની શ્રેષ્ઠ કૃતિઓમાં મોરબીની બે કૃતિની પસંદગી થઈ છે.જેમાં પ્રાથમિક વિભાગમાં બેચરભાઈ ગોધાણી અને માધ્યમિક વિભાગમાંથી અમિતભાઈ તન્નાએ રજુ કરેલ કૃતિની જીસીઈઆરટી ગાંધીનગર ખાતે પ્રેઝન્ટેશન માટે પસંદગી થઈ છે.આ બન્ને શિક્ષકોએ શિક્ષણમાં ટેક્નોલોજીનાં ઉપયોગ પર પોતાના નવતર વિચારો અને પ્રેક્ટિસ રજુ કરી હતી.

- text

- text