મોરબીના પૌરાણિક શ્રીધેલી ચામુંડા માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે ઉદાર હાથે દાન આપવા અપીલ

- text


મોરબી : મોરબીના વર્ષો જુના પૌરાણિક શ્રીધેલી માતાજીનું મંદિર નવું બનાવવાનું હોવાથી જાહેર જનતાને ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામાં આવી છે.

- text

મોરબી શહેરના પારેખ શેરી ગ્રીન ચોક પાસે વર્ષો જુનું શ્રીધેલી ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની હાલત હાલ ખરાબ હોય નવું બનાવવાની તૈયારી આરંભવામાં આવી છે. ત્યારે માતાજીના ભક્તો આ કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે યથાશક્તિ દાન આપે તેવી અપીલ કરવામાં આવી છે. દાન આપવા માટે ફોન પે, ગુગલ પે નંબર 93271 45449 પર આપી શકાય છે. અથવા રૂબરૂ મુલાકાત કરીને પણ દાન આપવા જણાવાયું છે. વધુ માહિતી માટે સતીશ મહારાજ મો.નં. 98259 12994 અથવા કિશન પારેખ મો.નં. 8735854321 અથવા ઋષભ પ્રજાપતિ મો.નં. 9016305290 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text