પ્રેમજીનગર પ્રાથમિક શાળામાં આચાર્ય અને ધો.5નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબી : પ્રેમજીનગર પ્રાથમિક શાળામાં વય મર્યાદા પૂર્ણ થતા આચાર્યનો અને ધોરણ-5ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
પ્રેમજીનગર પ્રાથમિક શાળાનાં આચાર્યની વય નિવૃત્તિ તથા ધો.પનાં...
મોરબીમાં કાલે રવિવારે વિનામૂલ્યે આયુર્વેદિક-હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાશે
મોરબી : જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર-મોરબી દ્વારા કાલે રવિવારે વિનામૂલ્યે આયુર્વેદિક-હોમિયોપેથીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી...
મોરબી-જોમજોધપુર બસ ચાલુ કરવા ડેપો મેનેજરને રજુઆત
મોરબી : હાલમાં જામજોધપુર માટે મોરબીથી એકપણ STની બસ સીધી ચાલુ નથી.આ પહેલા ત્રણેક બસ(ધ્રાંગધ્રા-હળવદ-વાયા મોરબી) ચાલુ હતી.તે કોરોનાના કારણે બંધ કર્યા પછી હજુ...
મુંબઈમાં સિરામિક એન્ડ બાથ ઇન્ડસ્ટ્રી શોનું જાજરમાન આયોજન, અનેક દેશોમાંથી 100થી વધુ ડેલીગેટ્સ આવશે
30 જૂનથી ત્રણ દિવસ માટે આયોજિત એક્ઝિબિશનમાં સિરામિક ટાઇલ્સ, માર્બલ, સ્ટોન, બાથ ફીટીંગ્સ અને સેનિટરી વેરની પ્રોડક્ટનું પ્રદર્શન થશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મુંબઈમાં...
વાવડી-વનાળીયા રોડના સમારકામનું નિરીક્ષણ કરતા જિલ્લા પંચાયત અધ્યક્ષ
તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યોની રજૂઆત ફળી
મોરબી : વાવડીના પાટિયાથી વનાલિયા ગામ સુધીના રોડના રીપેરીંગ કામ માટે પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જિલ્લા પંચાયતના અધ્યક્ષને...
07 મે : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ
સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરોની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ
મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.07...
રાજકોટમાં ગુરુવારે અરવિંદ કેજરીવાલ મોરબીના ઉદ્યોગકારો સાથે ગ્રુપ મીટિંગ યોજશે
મોરબીના ઉદ્યોગકારોએ મીટિંગમાં જોડાવવા 'આપ'નો અનુરોધ
મોરબી : દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.ત્યારે મોરબીના ઉદ્યોગકારોના પ્રશ્નો જાણવા ઉદ્યોગકારો સાથે મીટિંગ યોજશે.આ ગ્રુપ મીટિંગ...
હરીપર પાસેના પુલ પર વાહનો ખડકાયા : ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
મોરબી : આજરોજ મોરબી જિલ્લાના હરીપર ગામ પાસે ટ્રાફિક વધતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આજરોજ સવારના સમયમાં મોરબીના હરીપર ગામ પાસેના બ્રિજ...
મોરબીની રેઈન્બો પ્રિ-સ્કૂલમાં વર્ષના “છેલ્લા દિવસ”ની ઉજવણી કરાઈ
બાળકોને રમકડાંઓ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા
મોરબી : મોરબીની રેઈન્બો પ્રિ-સ્કૂલમાં "છેલ્લા દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ બાળકોને પરિણામ પત્રક આપી દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી...
એશિયામાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર મેળવવાનું સન્માન રવીન્દ્રનાથ ટાગોર નામે..
07 મે : ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગાનના રચિયતા રવીન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિ
1861માં 7 મે કોલકાતાના એક બંગાળી પરિવારમાં એક બાળકનો જન્મ થયો, જેને નામ...