પ્રેમજીનગર પ્રાથમિક શાળામાં આચાર્ય અને ધો.5નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : પ્રેમજીનગર પ્રાથમિક શાળામાં વય મર્યાદા પૂર્ણ થતા આચાર્યનો અને ધોરણ-5ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

પ્રેમજીનગર પ્રાથમિક શાળાનાં આચાર્યની વય નિવૃત્તિ તથા ધો.પનાં વિદ્યાર્થીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.આચાર્ય બાબુલાલ એન.હોથીને શાળા તથા પ્રેમજીનગર ગામ દ્વારા વિદાય આપવમાં આવી હતી.આ સાથે ધો.પનાં વિદ્યાર્થીઓને પણ વિદાય આપી હતી.

- text

- text