મોરબી-રાજકોટ ઇન્ટરસીટી બસ નવા બસ સ્ટેન્ડથી પ્રસ્થાન કરાવા માંગ

વરિષ્ઠ નાગરિક મંડળની મોરબીના એસ.ટી. ડેપો મેનેજરને રજૂઆત મોરબી : મોરબી-રાજકોટ જતી ઇન્ટરસીટી બસ પ્રથમ જુના બસ સ્ટેન્ડથી પેસેન્જરને લઇ નવા બસ સ્ટેન્ડ પર આવે...

આજે વર્લ્ડ હાઇપરટેન્શનના દિવસે હાઇપરટેન્શન કો બોલો નો ટેન્શન!!!

જાણો.. હાઇપરટેન્શન (હાઈ બી.પી.)ને લગતી જનઉપયોગી માહિતી (આલેખન : ડો. વિપુલ માલસણા, ગોકુલ હોસ્પિટલ, મોરબી) હાઇપરટેન્શનના કારણો (1) Primary Hypertension- - મોટાભાગના (80-90%) કેસમાં જીનેટિક એટલે કે વારસાગત...

અદેપરમાં તરુણનું અપમૃત્યુ થતા ગ્રામ પંચાયત દ્વારા પરિવારને રૂ. 10 હજારની સહાય

મોરબી : મોરબી જિલ્લાના અદેપર ગામમાં તરુણ ઝેરી જનાવર કરડતા તરુણ મૃત્યુ પામ્યો હતો.તેથી અદેપર ગ્રામ પંચાત દ્વારા તેના પરિવારને રોકડ સહાય આપવામાં આવી...

મોરબીમાં કાલ બુધવારથી ત્રણ દિવસ ઠંડી છાશનું વિતરણ કરાશે

મોરબી : કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઠંડક કરવા ઠંડા પીણાં તેમજ ઠંડી વસ્તુ ખાવા-પીવાનું વધુ પસંદ કરતા હોય છે.અને સેવાભાવી સંસ્થાઓ લોકોને ઠંડક પુરી...

વિવિધ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવતા મંજુલાબેન દેત્રોજા

અમદાવાદના જીનીયસ ફાઉન્ડેશન દ્વારા 'શિક્ષણ, સામાજિક અને રાજકારણ' કેટેગરીમાં એવોર્ડ અર્પણ કરાયો મોરબી : ગત તા. 15 મેના રોજ અમદાવાદના વાડજ ખાતે આવેલ સિલ્વર કલાઉડ...

મોરબીમાં બુદ્ધ અનુયાયીઓ દ્વારા બુદ્ધપૂર્ણિમા ઉજવાઈ

ડો. આંબેડકરની પ્રતિમાને હારતોરા અને બુદ્ધવંદના કરાઈ મોરબી : મોરબીમાં ગઈકાલે ગૌતમ બુદ્ધની ૨૫૬૬મી જન્મજયંતી નિમિત્તે બુદ્ધ અનુયાયીઓ દ્વારા બાબા આંબેડકરની પ્રતિમાએ હારતોરા કરી બુદ્ધ...

17 મે : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી વરિયાળીની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.17...

કુપોષિત બાળકોના લાભાર્થે શિક્ષકોની સાયકલ યાત્રાનું મોરબી જિલ્લામાં સ્વાગત

શિક્ષકો દ્વારા કચ્છથી વલસાડ સુધી 1600 કિમિના દરિયાકિનારાની સાયકલ યાત્રાનું આયોજન મોરબી : ભાવનગર જિલ્લામાં શિક્ષક અને HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મિલન રાવલ...

મોરબીના વનાળીયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા ચેતનભાઇ પ્રભુભાઇ કુનતીયા નામના યુવાને ગત.તા.7મેના રોજ પોતાના ઘેર કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર માટે પ્રથમ...

ઊંઝામાં વૈશાખી પૂનમની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવતાં મોરબીના અગ્રણી ઉદ્યોગકાર

પરંપરાગત શોભાયાત્રામાં ગોવિંદભાઇ વરમોરાએ મુખ્ય યજમાન તરીકે જોડાઈને ધન્યતા અનુભવી મોરબી : ગઈકાલે ઊંઝા ઉમિયા મંદિરેથી વૈશાખી પૂનમની પરંપરાગત શોભાયાત્રા નીકળતા મહેરામણ ઉમટ્યો હતો. ઊંઝા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: લોકશાહીનું મહત્વ સમજતો યુવાન લંડનથી મોરબી મતદાન કરવા આવ્યો

Morbi: જે વ્યક્તિ લોકશાહીનું મહત્વ સમજે છે તેનાં માટે બે દેશો વચ્ચેનું અંતર અંતરાય બનતું નથી. ઇંગ્લેન્ડનાં લંડન શહેરમાં રહેતો મોરબીનો યુવાન છેક લંડનથી...

સંસારનું ‘મમત્વ’ મુક્યું પણ દેશ માટે મતદાન નહીં: વાવડી કર્મયોગી આશ્રમના જયરાજનાથજીએ મતદાન કર્યું

Morbi: વાવડીના કર્મયોગી આશ્રમના જયરાજનાથજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ રાષ્ટ્રનિર્માણ માટે મતદાન કરીને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે સંસારનું મમત્વ મુક્યુ...

40 ડિગ્રી તાપમાન વચ્ચે મોરબી જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધીમાં 39.64 ટકા ‘ટાઢક’ આપતું...

મોરબી વિધાન સભામાં 35.63 ટકા, વાંકાનેર વિધાનસભામાં 40.34 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 43.36 ટકા મતદાન નોંધાયું મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં મતદાન...

Morbi: શતાયુએ લોકશાહીને કહ્યું, ‘આયુષ્યમાન ભવ’: નેસડા (સુ.)માં 105 વર્ષના મણીબેને આપ્યો મત

Morbi: મોરબી જિલ્લામાં વિવિધ મતદાન મથકો પર મતદારો મતદાન કરી તેમણે વિચારેલા દેશના ભવિષ્યને મજબૂત કરી રહ્યા છે. મતદાનનાં આ દિવસે શતાયુ વટાવી ચૂકેલા...