- text
મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા ચેતનભાઇ પ્રભુભાઇ કુનતીયા નામના યુવાને ગત.તા.7મેના રોજ પોતાના ઘેર કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.15ના રોજ મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text