વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના ધુમસિંગ જામસિંગ ચૌહાણ નામનો યુવાન પાણીના વોંકળામાં ડૂબી જતા મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
હળવદ: સુખપર ગામે રબારી સમાજના આગેવાન અને ગામના પૂર્વ સરપંચ સ્વ.રૈયાભાઈ મેરુભાઈ મર્યા (રબારી)નું તા.19 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું. સ્વ.રૈયાભાઈને પોતાના રબારી...