હળવદના માલણીયાદ ગામે દુકાનમાંથી મોબાઈલ ચોરાયો

હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામે દુકાન ધરાવતા જયપાલસિંહ બલભદ્રસિંહ ઝાલાની દુકાનમાંથી કોઈ અજાણ્યો તસ્કર રૂપિયા 9000ની કિંમતનો રેડમી મોબાઈલ ચોરી જતા હળવદ પોલીસ...

હળવદમાં ધામધૂમથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી

શોભાયત્રામાં ઢોલ નગારાં અને ડીજેના તાલે શ્રી રામ ભક્તો ઝુમી ઉઠ્યા : અનુસૂચિત જાતિ સમાજની બાળાઓ દ્વારા મહાઆરતી કરાઈ મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ...

મોરબી જિલ્લામાં આજે નવા 35 કેસ, એક્ટિવ કેસ 165 થયા

મોરબી ગ્રામ્યમાં 14 કેસ, મોરબી શહેરમાં અને હળવદ ગ્રામ્યમાં 2-2 કેસ, હળવદ શહેરમાં 5 કેસ, ટંકારા ગ્રામ્યમાં 9 કેસ, માળિયા ગ્રામ્યમાં 3 કેસ મોરબી :...

બોલો…તસ્કરો 11kvની લાઈન બંધ કરી વીજ વાયર ઉતારીને લઈ ગયા

હળવદના મયાપુર ગામમાં નવ ગાળા સુધીનો વાયરની ચોરી હળવદ : હળવદના મયાપુર ગામના ઇલેવન કેવીના નવ ગાળા સુધીનો વાયરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે....

હલર ઉપર ચડીને કામ કરતા ખેડૂત માટે વીજ તાર યમરાજ બન્યો

હળવદ તાલુકાના નવા ધનાળા ગામે અરેરાટી ભર્યો બનાવ બન્યો હળવદ : હાલમાં રવિ સિઝનની ખેતીની મૌસમ ચાલી રહી છે ત્યારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામે...

મોરબી જિલ્લામાં આજે નવા 22 કેસ, એક્ટિવ કેસ 148 થયા

મોરબી ગ્રામ્યમાં 10 કેસ, મોરબી શહેરમાં 6 કેસ, ટંકારા ગ્રામ્ય અને હળવદ ગ્રામ્યમાં 1-1 કેસ, માળિયા ગ્રામ્યમાં 4 કેસ  મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો...

હળવદના કવાડીયામાં 6 એપ્રિલે સંત વેલનાથ બાપુના મંદિરનું ખાતમુહૂર્ત

હળવદ : હળવદના કવાડીયા ગામે આગામી 6 એપ્રિલના રોજ વેલનાથ જયંતીના પાવન અવસરે સંત વેલનાથ બાપુના ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનું સંત...

ગોકુળીયા ગામે વેરાઇ માતાજીનો નવચંડી યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી : ગોકુળીયા ગામે વેરાઇ માતાજીનો નવચંડી યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં નાનું એવું ગોકુળિયું ગામમાં પણ આજે ૫૫ બોટલનું રક્તદાન થયું...

હળવદના નવા માથક ગામે ભાગવત કથામાં રૂક્ષમણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો

કથા દરમિયાન કપિલ જન્મ, વરાહ પ્રાગટય, નૃસિંહ પ્રાગટય, રામ જન્મ, કૃષ્ણ જન્મ, બાળલીલા, ગોવર્ધન પૂજા સહીતના પ્રસંગો ઉજવાયા  હળવદ : હળવદના નવા માથક ગામે મહાવીરનગર...

હળવદમાં 30મીએ રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિનું ભવ્ય આયોજન : રથયાત્રા લક્ષ્મીનારાયણ મંદિરથી શરૂ થઈ ગાયત્રી મંદિરે સમાપન થશે હળવદ : હળવદમાં સૌપ્રથમવાર ભગવાન શ્રીરામના જન્મોત્સવને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...

Morbi: 30 એપ્રિલે વિનોદ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાશે

ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....

ધ્રાગંધ્રાના કલ્યાણપુર ગામે રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે.

હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી 30 એપ્રિલના રોજ ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે. તેમજ 30 એપ્રિલના રોજ રાત્રે...