ગોકુળીયા ગામે વેરાઇ માતાજીનો નવચંડી યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : ગોકુળીયા ગામે વેરાઇ માતાજીનો નવચંડી યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં નાનું એવું ગોકુળિયું ગામમાં પણ આજે ૫૫ બોટલનું રક્તદાન થયું હતું.

ગોકુળીયા ગામે વેરાઇ માતાજીના નવચંડી યજ્ઞના મહાન કાર્યક્રમ નિમિત્તે સ્વર્ગવાસી સ્વ મનુભાઈ મોહનભાઇની દીકરીઓ ભાજપ મહિલા મોરચાનાં મહામંત્રી રસીલાબેન ચાપાણી અને સોનલબેન પરેશભાઈ દેત્રોજા એક પુસ્તક લખી સમાજને નવી રાહ ચિધનારના હસ્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું અને નાનું એવું ગોકુળિયું ગામમાં પણ આજે ૫૫ બોટલનું રક્તદાન કરી ગામની એકતા સાબિત કરી દરેક સાથ સહકાર આપનારના બાવરવા પરીવારે આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text