ભાગવત કથા એ મુંઝાયેલા માણસનું અંતિમ આશ્રયસ્થાન : મુખ્યમંત્રી રૂપાણી
હળવદ ખાતે યોજાયેલ સતવારા સમાજ આયોજીત ભાગવદ સપ્તાહના પૂર્ણાહુતિ પ્રસંગમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ
હળવદ : હળવદ ખાતે યોજાયેલી ભાગવતકથાના અંતિમ દિવસે ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાને...
હળવદ : ખનીજ ચોરીની લાલચે પાણીની પાઈપ લાઈનમાં તોડફોડ કરતાં ભૂમાફિયા
પાણીની લાઈન તૂટતા માનગઢવાસીઓ અડધા મહિનાથી તરસ્યા
હળવદ : માનગઢ ગામનાં લોકોને પીવાનું પાણી મળી રહે તેની પાઈપ લાઈન પાણી પુરવઠા બોર્ડ દ્વારા બ્રાહ્મણી નદીનાં...
હળવદ : લોહાણા સમાજ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો શુભારંભ
સંગીતમય સુરાવલી અને અમૃતવાણી વડે શાસ્ત્રી હિરેનભાઈ કથામૃતનું ભાવિકોને રસપાન કરાવશે
હળવદ : આજ રોજથી હળવદ મુકામે સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ મંદિર લોહાણા...
હળવદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાગવત કથામાં હાજરી આપી
હળવદ : હળવદ ખાતે કન્યા છાત્રાલયના લાભાર્થે સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે.જેમાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. તેમની સાથે સાંસદ દેવજીભાઈ...
હળવદ પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ કડીયાણા ખાતે યોજાયો
મોરબી : લોકોએ તેઓના પ્રશ્નો માટે જુદી જુદી કચેરીઓ સુધી ધકકા ન ખાવા પડે તેમજ લોકોના પશ્નોનો ધરઆંગણે અધિકારીઓની હાજરીમાં જ ઝડપી અને હકારાત્મક...
હળવદ : મોરારીબાપુએ ખેડુતો ને ઓર્ગેનિક ખાતર વાપરવાનો અનુરોઘ કર્યો
હળવદ : સુપિદઘ હાસયકલાકાર હકાભા ગઢવી ના ઘરે તાજેતરમાં આવેલા મોરારીબાપુએ હળવદના જાણીતા ઓર્ગેનિક એગ્રો વાળા અરુણભાઈ પટેલ(બેનજો માસટર) અને રમેશભાઈ દલવાડી ને ત્યાં...
હળવદ : સ્લમ વિસ્તારના બાળકોને આઈસ્ક્રીમ ખવડાવીને જન્મદિનની ઉજવણી
હળવદ : લોકો જન્મદિનની ઉજવણીમાં લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે. જયારે મોરબીના હળવદ તાલુકાના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા ગ્રુપના સભ્ય જયેશભાઈ ભલગામાએ...
હળવદ : સરકારશ્રીની લોકકલ્યાણની યોજના બની સ્થાનિક ખેડૂતો માટે અડચણ!
નર્મદા નીરનાં સબ કેનાલનાં માર્ગની કામગીરી અટકાવવા સ્થાનિક જમીનદારોની સરકારી અધિકારોને અરજ
હળવદતા. ૧૨.
મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાનાં રણજીતગઢ ગામે પાણીની તંગી નહી પરંતુ ખેડૂતો અને...
હળવદ યુવા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા આકરી ગરમીમાં રાહદારીઓ માટે વિના મુલ્યે છાસ નુ વિતરણ...
હળવદ યુવા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ધમધોકતા તાપ માં આકરી ગરમીમાં રાહદારીઓ માટે વિના મુલ્યે છાસ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાયઁકમને સફળ બનાવા...
હળવદ માં ભગવાન પરશુરામની જન્મ જયંતિ ધામધુમથી ઉજવણી કરવામાં આવી
સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મણોના આરાધ્યદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમીતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું . શોભાયાત્રાનુ બ્રાહ્મણો દ્વારા વેદોકત મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું...