મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
મોરબી : મોરબીમાં શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા ભાવિ પેઢીની ઉન્નતિ અને વિકાસના ભાગરૂપે ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહ વર્ષ 2018-19 માટે યોજવામાં...
મોરબીની શાળામાં પોલીસની હાજરીમાં યોજાઈ વિશેષ ચૂંટણી
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ હર હંમેશ વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ નવું શીખતા રહે તે હેતુથી અલગ અલગ પ્રવૃતિઓનું ભવ્ય...
મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું શિક્ષક દિને વિશેષ સન્માન કરાશે
મોરબી : ભારતના મહાન શિક્ષણવિદ્દ ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત મોરબી જિલ્લાનો શિક્ષક દિનનો સમારોહ આગામી ૫મી...
મોરબી : નવજીવન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત-વિજ્ઞાનના મોડલો તૈયાર કરાયાં
મોરબી : મોરબીમાં આગામી 12 સપ્ટે.ના રોજ યોજાનાર મોરબી જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદશનના ભાગરૂપે નવજીવન ડે એન્ડ રેસીડેન્સી લ સ્કૂલના માધ્યમિક વિભાગ નાં વિદ્યાર્થીઓ...
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી 22 સપ્ટે.ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહનું...
વાંકાનેર : ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય ડો.ગીતાબેન ચાવડાને 5 સપ્ટેમ્બરે રાજપાલના હસ્તે એવોર્ડ એનાયત કરાશે
વાંકાનેર : વાંકાનેરની નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડો.ગીતાબેન ચાવડાને તેમની શ્રેષ્ઠ આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વકની કામગીરીને ધ્યાને લઈને આગામી 5 સપ્ટેબરના રોજ ગાંધીનગર ખાતે...
દાદુ ફાઉન્ડેશન દ્વારા વિવિધ શાળામાં ફ્રી સ્ટુડન્ટ સ્કિલ ડેવલોપમેન્ટના કાર્યક્રમ યોજાયા
ટંકારા : દાદુ ફાઉન્ડેશનના સહયોગથી ટેક્નોસ્ટાર ટુ ઇનોવેશન દ્વારા ટંકારા તાલુકાના સજનપર, અમરાપર પ્રાથમિક શાળામાં તથા વાંકાનેર તાલુકાની તીથવા હાઈસ્કૂલમાં સ્કિલ ડેવલોપમેન્ટના કાર્યક્રમનું આયોજન...
ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં નવયુગ સંકુલના છાત્રો ઝળકયા
મોરબી : ભારત વિકાસ પરિષદ દ્વારા મોરબી તાલુકા કક્ષાએ યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ વિજેતા બની સંકુલનું નામ રોશન કર્યું હતું.
ભારત વિકાસ પરિષદ...
અંડર 17 કબડ્ડી સ્પર્ધામાં મોરબીની નવજીવન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું
મોરબી : ડી.એલ.એસ.એસ. સ્કૂલો વચ્ચે અંડર-૧૭ કબ્બડી સ્પર્ધામાં મોરબીની નવજીવન વિદ્યાલયની બહેનોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
ગુજરાત રાજ્ય સંચાલિત ડી.એલ.એસ.એસ. સ્કૂલો વચ્ચે અંડર-૧૭ની બહેનો માટે...
મોરબીના સુમંત પટેલની ગુજરાત શાળા સંચાલક મહામંડળ-સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ તરીકે નિમણુક
મોરબી : મોરબીની નામાંકીત ઓમ શાંતિ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ(OMVVIM)ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલની અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ-સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ તરીકે...