મોરબીની નવયુગ કિ્ડસમાં શિક્ષક દિન નિમિત્તે વાલીઓ દ્વારા અનોખી પહેલ
મોરબી સ્થિત નવયુગ કિ્ડસ (ઈગ્લિશ મીડીયમ) દ્વારા શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નવયુગ કિ્ડસમાં ભણતા બાળકોના વાલીઓ દ્વારા શિક્ષકો પાસે કેક કટિંગ...
મોરબીની પી. જી. પટેલ કોલેજમાં શિક્ષક દિનની વિશિષ્ટ ઉજવણી કરાઇ
મોરબી : મોરબીમાં પી. જી. પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના...
મોરબીમાં શિક્ષકદિને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું
મોરબી : મોરબીમાં જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્રારા શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાનુભાવોના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ...
ટંકારાની એમ. પી. દોશી શાળા દ્વારા શિક્ષક દિનની ભવ્ય ઉજવણી
ટંકારા : ટંકારામાં આજે શ્રી એમ. પી. દોશી વિદ્યાલયમાં શિક્ષક દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો...
નાનીબરારમાં સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
માળિયા(મીં) : નાનીબરાર ગામે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં સી.આર.સી. નાનીબરારની તમામ 11 શાળાઓની કૃતિઓ રજુ થઈ હતી....
શિક્ષક દિન વિશેષ : પ્રોફેસરની લાયકાત છતાં સરકારી શાળામાં પ્રવૃતિશીલ શિક્ષણ આપતા શિક્ષક
ગરીબ બાળકોના શિક્ષણ માટે સતત પ્રવૃતિશીલ રહેતા શિક્ષક : રિશેષના ફાજલ સમયમાં શિક્ષણિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત 600 પ્રવૃતિઓ કરાવી
મોરબી : કહેવાય છે એક...
ટંકારામાં ઓમ વિદ્યાલય દ્વારા સ્વચ્છતા જાગૃતિ અર્થે રેલી યોજાઇ
ટંકારા : દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાલ 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તેના પડઘા અમેરિકા સુધી પડ્યા છે. તેથી જ,...
ટંકારાની આર્ય વિદ્યાલયના છાત્રોનો વિવિધ સ્પર્ધાઓમાં ઉજળો દેખાવ
ટંકારા : મોરબીમાં ભારતીય વિકાસ પરિષદ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ટંકારાની આર્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સમૂહ ગાન સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો...
શિક્ષક દિને મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં મોરબીના 2 શિક્ષકોની પસંદગી
મોરબી : શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રી નિવાસ ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી ઉત્તમ કામગીરી કરનાર કુલ 95 શિક્ષકો મુખ્યમંત્રી સાથે વિચારગોષ્ઠિ કરશે. આ માટે પ્રાથમિક, માધ્યમિક...
મોરબી લોહાણા સમાજના વિદ્યાર્થીઓને રવિવારે શિષ્યવૃતિ ચેક અર્પણ કરાશે
મોરબી : લોહાણા મહાપરિષદ તથા લોહાણા મહાજન- મોરબીના ઉપક્રમે લોહાણા સમાજના વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ આ વર્ષે તા.૮-૯-ને રવિવારના રોજ સાંજે ૫ કલાકે લોહાણા...