ધો. 9 અને 11માં શિક્ષણ કાર્યનો પ્રારંભ, પ્રથમ દિવસે 41 ટકા વિદ્યાર્થીઓની હાજરી
બન્ને વર્ગના મળીને કુલ 17005માંથી 6968 વિદ્યાર્થીઓ હાજર રહ્યા
મોરબી : સરકારે કોરોના કાળના લાંબા અંતરાલ બાદ ધો. 10, 12 પછી હવે ધો. 9 અને...
ગૌરવ : મોરબી જિલ્લાના 3 શિક્ષકોને રાજ્યકક્ષાના શ્રેષ્ટ શિક્ષકનો એવોર્ડ
"શિક્ષક કભી સાધારણ નહીં હોતા, સાધારણ વ્યક્તિ કભી શિક્ષક નહીં હોતા"
મોરબી : રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ શિક્ષકોના શિક્ષકત્વને...
ખાનગીશાળાઓને હંફાવવા મોરબીની સરકારી શાળાઓ સજ્જ : ગુણોત્સવ બાદ એ ગ્રેડની શાળાઓની સંખ્યામાં વધારો
સમગ્ર જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકોના પ્રયાસને પગલે શિક્ષણસ્તર સુધર્યું
મોરબી : સમગ્ર રાજ્યમાં સરકારી શાળાઓનું શિક્ષણ સતત કથળી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાની સરકારી શાળાઓના...
એલઈ કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ
મોરબી : મોરબીની એલ.ઈ. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા રવિવારે તા. ૩ ના રોજ સવારે ૮ : ૩૦ કલાકથી અગ્નેશ્વર મહાદેવ...
મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.૩,૪૨,૬૦૦ ફાળો આપતા ટંકારા તાલુકાના શિક્ષકો
ટંકારા:ગુજરાત રાજ્યના પુર પીડિતોને મદદરૂપ થવાની ઉદાત્ત ભાવના સાથે ટંકારા તાલુકાના શિક્ષકો દ્વારા ૩,૪૨,૬૦૦નો ફાળો મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવવા માટેનો ચેક જિલ્લા કલેકટર...
મોરબી જિલ્લાનું ધો.12 સાયન્સની પરીક્ષાનું 82.41 ટકા પરિણામ જાહેર
એક માત્ર નવયુગ સંકુલના ત્રણ વિધાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા : નવયુગ શૈક્ષણિક સંકુલમાં ખુશીનો માહોલ
મોરબી : લોકડાઉન વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત...
મોરબીમાં જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી
મોરબી : મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા પ્રેરિત શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા છાત્રાલય કેમ્પસમાં ૭૨મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં...
આમરણમાં અનુ. જાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
માલાભાઈ લખુભાઇ પરમાર સ્મૃતિ હૉલ સંસ્થાનું આયોજન : 450 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
મોરબી : મોરબીના આમરણ ખાતે મોરબી, ટંકારા અને જોડિયા તાલુકાના અનુસુચિત જાતિ સમાજનાં...
અંડર 17 કબડ્ડી સ્પર્ધામાં મોરબીની નવજીવન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું
મોરબી : ડી.એલ.એસ.એસ. સ્કૂલો વચ્ચે અંડર-૧૭ કબ્બડી સ્પર્ધામાં મોરબીની નવજીવન વિદ્યાલયની બહેનોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
ગુજરાત રાજ્ય સંચાલિત ડી.એલ.એસ.એસ. સ્કૂલો વચ્ચે અંડર-૧૭ની બહેનો માટે...
સાર્થક વિદ્યામંદિર દ્વારા મહારાજા નામદાર વાઘજી ઠાકોર બાપુને શ્રદ્ધાંજલી અપાઈ
મોરબી: સાર્થક વિદ્યામંદિર દ્વારા મોરબીના મહારાજા વાઘજી ઠાકોર બાપુની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ વાઘજી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને...