મોટીબરાર પ્રાથમિક શાળામાં યોજાઈ બાળ સંસદ ચૂંટણી
મહામંત્રી, ઉપમહામંત્રી અને મંત્રીમંડળની રચના કરવામાં આવી
મોરબી : માળિયા(મીં.) તાલુકાના મોટીબરાર ગામની સરકારી 'રત્નમણિ પ્રાથમિક શાળા' માં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ...
મોરબીની એલ.ઈ.કૉલેજમાં સ્વચ્છ ભારત મિશન-2017ની ઉજવણી
મોરબી : મોરબીમાં "સ્વચ્છ ભારત મિશન-2017"ની અંતર્ગત તેમજ એલ.ઈ.કોલેજનાં આચર્ય ડૉ.એન.કે.અરોરાનાં અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા માટે એલ.ઈ.કોલેજ ખાતે કાર્યક્રમ યોજયો હતો.
જેમાં મોટી સંખ્યામાં છાત્રોએ ભાગ...
મોરબીની નિર્મલ વિદ્યાલયમાં રવિવારે પ્રવેશ પ્રક્રિયા મોકૂફ
મોરબી : આવતીકાલે તા. 22-03-2020 રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 9 સુધી જનતા કરફ્યુના સમર્થનમાં ધોરણ-8 અને 9માં પ્રવેશ પ્રક્રિયા મોકુક રાખવામાં આવેલ છે....
ટંકારાની અમરાપર પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો
ટંકારા : ટંકારાની અમરાપર પ્રાથમિક શાળામાં બાળકોમાં કૌશલ્ય અને આવડતનું પ્રમાણ વધે એ માટે અમરાપર પ્રાથમિક શાળામાં બાળમેળોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 1...
વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતનું 200 મીટર દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
મોરબી : વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતકુમાર કાનજીભાઈ એ 200 મીટર દોડમાં સમગ્ર મોરબી જીલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેથી, સમગ્ર વિનય...
નાનીબરારમાં સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
માળિયા(મીં) : નાનીબરાર ગામે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં સી.આર.સી. નાનીબરારની તમામ 11 શાળાઓની કૃતિઓ રજુ થઈ હતી....
બાળકને સારૂ શિક્ષણ આપી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવી છે ? તો ‘MDAC’ છે ને…
મોરબીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતું 'MDAC' : ધો. 12 કોમર્સમાં 100 ટકા જેવું ઝળહળતું પરિણામ : ધો.6થી 12 સુધીની એડમિશન પ્રક્રિયા શરૂ
( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી...
મોરબીમા નવયુગ સંકુલ દ્વારા 150 ફૂટની વિશાળ રાખડી બનાવાઇ
મોરબી : મોરબીમાં રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વ નિમિતે નવયુગ સંકુલ દ્વારા 150 ફૂટની વિશાળકાય રાખડી બનાવવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા આ...
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 9મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન
મોરબી : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ...
મોરબીની સ્વામીનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહાપૂજા યોજાઈ
મોરબી : મોરબીની સ્વામીનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદ્યાત્મભાવ દ્વારા માનસિક દ્રઢતા માટેની આ સંકલ્પપૂર્તિ...