મોરબી : શાંતાબેન કચરાભાઈ નગવાડીયાનું નિધન

મોરબી: શાંતાબેન કચરાભાઈ નગવાડીયા ઉં.વ. 91 તે, બટુકભાઈ કચરાભાઈ નગવાડીયાના માતા તથા અરવિંદભાઈ (9879400695), ભાવેશભાઈ (9724590483) અને રાજુભાઈના દાદીનું તારીખ 17/03/21ને બુધવારના રોજ અવસાન...

અમરનગર: નરભેરામભાઈ કરશનભાઇ પરેચાનું નિધન

અમરનગર: મૂળ ઘુંટુ હાલ અમરનગરવાસી નરભેરામભાઈ કરશનભાઇ પરેચા તે, ભરતભાઇ, ધીરેનભાઈ અને ધીમેશભાઈના પિતાનું તારીખ 31/03/21ને બુધવારના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને...

મોરબી : લાલજીભાઈ દેવસીભાઈ મકવાણાનું અવસાન

મોરબી : મૂળ નાની વાવડીના વતની હાલ મોરબીના ભડિયાદ નિવાસી લાલજીભાઈ દેવસીભાઈ મકવાણા તે લક્ષ્મણભાઈ , આંબાભાઈ, દિનેશભાઇ, મોહનભાઇ, પ્રેમજીભાઈ, અશ્વિનભાઈ, મનોજભાઈ, રામીબેન ઘનાભાઈ...

સખપર : નારણભાઈ ત્રિભોવનભાઈ કોરીંગાનું અવસાન

ટંકારા : મૂળ સખપર નિવાસી નારણભાઈ ત્રિભુવનભાઈ કોરીંગા (ઉંમર વર્ષ 85) નું તા. 7 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને લૌકિક...

મોરબી : મનસુખભાઇ અવચરભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી : મૂળ રાજપર (કુંતાસી) હાલ મોરબીવાસી મનસુખભાઇ અવચરભાઈ ઘોડાસરા ઉં.વ. 63 તે, દીપકભાઈ (મો.નં 9924688671) અને નવનીતભાઈ (9998124129)ના પિતાનું તારીખ 8ને ગુરુવારના રોજ...

રોહિશાળા : મગનભાઈ લાલજીભાઇ કાલરીયાનું અવસાન

માળીયા (મી.) : રોહિશાળા નિવાસી મગનભાઈ લાલજીભાઇ કાલરીયા (ઉ.વ. 86, નિવૃત્ત રેલ કર્મચારી), તે મનસુખભાઇ (ભાવનગર), રમેશભાઈ (મહેન્દ્રનગર) અને નરેશભાઈ (ભાવનગર)ના પિતાનું તા. ૧૧/૦૪/૨૦૨૧ને...

અવસાન નોંધની યાદી : 18 એપ્રિલ (08:30 PM)

મોરબી : પન્નાબેન મહેન્દ્રભાઈ મહેતાનું અવસાન મોરબી નિવાસી પન્નાબેન મહેન્દ્રભાઈ મહેતા (ઉ.વ. 65), તે મોરબી નગરપાલિકાના માજી કાઉન્સિલર મહેન્દ્રભાઈ (94272 36037)ના પત્ની, ભાવિનભાઈ (73839 99220)...

અવસાન નોંધની યાદી : 30 એપ્રિલ (08:15 PM)

રવાપર : રાઘવજીભાઈ બેચરભાઈ આઘારાનું અવસાન મોરબી : રવાપર નિવાસી રાઘવજીભાઈ બેચરભાઈ આઘારા ઉં.વ. 73 તે, વિજયાબેનના પતિ તથા ધર્મેન્દ્રભાઈ (9825219921), હરેશભાઈ (9879455200) અને રાજેશભાઈ...

રાજપર: ભાણજીભાઈ દેવજીભાઈ વરસડાનું અવસાન

મોરબી : રાજપરવાસી ભાણજીભાઈ દેવજીભાઈ વરસડા તે, નરભેરામભાઈ, કાનજીભાઈ અને મનજીભાઈના ભાઈ તથા પરેશભાઈના પિતા તથા કૌશિકભાઈ કાનજીભાઈ, ભાવેશભાઈ મનજીભાઈ અને પિન્ટુભાઈ મનજીભાઈ વરસડાનાં...

મોરબી : નફીસાબેન મોઇઝભાઈ લાકડાવાળાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નફીસાબેન મોઇઝભાઈ લાકડાવાળા, તે સ્વ. મોઇઝભાઈ (જય હિન્દ સિનેમાવાળા)ના પત્ની, મહેંદીભાઈ, કુતુબભાઈ અને નૂરભાઈના ભાભી, અમ્મારભાઈના કાકી તેમજ રાજુભાઈ, શમાબેન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ઓપેક સિરામિકને એક જ દિવસમાં વિદેશથી ઝીરકોનીયમના 7 કન્ટેનરના ઓર્ડર મળ્યા

  સિરામિક જગતની પ્રથમ પસંદ બન્યું ઓપેકનું ઝીરકોનીયમ : ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો મોરબી ( પ્રમોશનલ...

નિકાહ – શુભલગ્ન ! મોરબીમાં 9મી જૂને હિન્દૂ અને મુસ્લિમ સમાજના સહિયારા સમુહલગ્નનું અનેરું...

હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે 24માં સમૂહ લગ્ન મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 જૂનના રોજ મોરબી ખાતે કોમી એકતાના દર્શન...

માળીયા(મિ.)ના ચાંચાવદરડા ગામે લક્ષ્મીનારાયણ મંદિરનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે

9 મે થી 11 મે સુધી મહાયજ્ઞ, રામધૂન, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ, ધર્મ સભા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે માળીયા (મિ.) : આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોએ...

જેનાચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ મોરબીમાં, 13મી સુધી પ્રવચન

મોરબી : જૈન ધર્મના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ તારીખ 1 મે થી 13 મે સુધી મોરબીના આંગણે પધાર્યા છે. ત્યારે 13...