અવસાન નોંધની યાદી : 30 એપ્રિલ (08:15 PM)

- text


રવાપર : રાઘવજીભાઈ બેચરભાઈ આઘારાનું અવસાન

મોરબી : રવાપર નિવાસી રાઘવજીભાઈ બેચરભાઈ આઘારા ઉં.વ. 73 તે, વિજયાબેનના પતિ તથા ધર્મેન્દ્રભાઈ (9825219921), હરેશભાઈ (9879455200) અને રાજેશભાઈ (9925165455)ના પિતાનું તારીખ 29ને ગુરુવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 1ને શનિવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે.


મોરબી : સુરજરામ શાંતિદાસ રામાવતનું અવસાન

મોરબી: અમદાવાદ ચાંદલોડિયા નિવાસી સુરજરામ શાંતિદાસ રામાવત તે સ્વ. છગનલાલ હીરાદાસ નિમાવત (મહંત રામ મહેલ મંદિર મોરબી)ના મોટા જમાઈનું તારીખ 29ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 1ને શનિવારે સવારે 9થી 11 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. ભરતભાઈ નિમાવત (9428210149), વિજયભાઈ નિમાવત (9016089686), મહેન્દ્રભાઈ (ચંદુભાઈ) નિમાવત (8141988752), રાજેન્દ્રભાઇ (હકાભાઈ) નિમાવત (9913596969), ધર્મેન્દફભાઈ (સુખાભાઈ) નિમાવત (9925726439)


મોરબી : કમુબેન ગોવિંદભાઈ સવસાણીનું અવસાન

મોરબી : કમુબેન ગોવિંદભાઈ સવસાણી (ઉંમર વર્ષ 83)નું તા. 30/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (કાંતિલાલ 95862 45915, રમેશભાઈ 63516 86888, મનોજકુમાર 94286 98619, રસિકભાઈ 81606 13703, દિવ્યેશભાઈ 95862 24087)


સજનપર : શિલ્પાબેન મહેન્દ્રભાઈ ભૂતનું અવસાન

ટંકારા : સજનપર નિવાસી શિલ્પાબેન મહેન્દ્રભાઈ ભૂત (ઉમર વર્ષ ૩૫) તે મહેન્દ્રભાઈના પત્ની, બેચરભાઈના પુત્રવધુનું તારીખ 28/04/2021ને બુધવારે અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. (મહેન્દ્રભાઈ 97253 20620, બેચરભાઈ 95585 05496, શાંતિલાલ 90163 53972)


મોરબી : મયુરભાઇ રમણીકલાલ પટેલનું અવસાન

મોરબી : મૂળ દેરડી કુંભાજી હાલ મોરબી નિવાસી મયુરભાઇ રમણીકલાલ પટેલ (ઉ.વ. ૩૭), તે રમણીકલાલ અને રેખાબેનના પુત્ર, મીનાક્ષીબેનના પતિ તેમજ રશ્મિનભાઈના ભાઈનું તા. ૨૯-૦૪-૨૦૨૧ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંઘ રાખેલ છે. સગા-સંબંધીઓ તા. ૨૯-૪-૨૦૨૧ને ગુરૂવારના રોજ ટેલીફોનીક શોક સંદેશો પાઠવી શકશે. (રમણીકલાલ ૭૮૭૪૭ ૯૦૪૪૩, રેખાબેન ૭૬૯૮૫ ૩૪૦૦૮, મિનાક્ષીબેન ૯૭૧૪૫ ૭૧૭૪૫, રશ્મિનભાઈ ૮૮૬૬૪ ૫૮૮૫૪, સંગીતાબેન ૮૩૪૭૦ ૯૮૦૩૨)

- text


મોરબી : ઈન્દુલાલ મુળજીભાઇ પીઠડીયાનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી મચ્છુ કઠીયા સઈ સુતાર જ્ઞાતિના આગેવાન ઈન્દુલાલ મુળજીભાઇ પીઠડીયા (ઉ. વષઁ-૬૭) (ઈગલ ટેઈલર-મોરબીવાળા), તે બિમલભાઈ પીઠડીયાના પિતાશ્રી તથા કિરણભાઈ (રાજકોટ), સ્વ. નરેન્દ્રભાઈ અને હિતેશભાઈના મોટા ભાઈ તથા સ્મિત અને આયુષીના દાદા તેમજ મોરબીવાળા વસંતભાઈ વલ્લભભાઈ ચૌહાણ, સ્વ. પ્રવિણભાઈ તથા રમેશભાઈ (રાજકોટ)ના બનેવીનુ તા. ૩૦/૦૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલીફોનીક બેસણું તથા સસરા પક્ષની ટેલીફોનીક સાદડી બન્ને સાથે તા. ૦૧/૦૫/૨૦૨૧ને શનીવારના રોજ સાંજે ૪થી ૬ કલાક દરમ્યાન રાખવામાં આવેલ છે. (બિમલભાઈ ઈન્દુલાલ પીઠડીયા મો.નં-98252 63633, સ્મિતભાઈ બિમલભાઈ પીઠડીયા મો.નં -95121 63633, વસંતભાઈ વલ્લભભાઈ ચૌહાણ મો.નં-94091 65878, મનોજભાઈ વસંતભાઈ ચૌહાણ મો નં- 98792 67099)


સરવડ : જબુબેન ત્રિભુવનભાઈ સરડવાનું અવસાન

મોરબી : સરવડ નિવાસી જબુબેન ત્રિભોવનભાઈ સરડવા (ઉમર વર્ષ 94), તે મુક્તાબેનના માતુશ્રી તેમજ જેરામભાઈના સાસુનું તારીખ 29/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (જેરામભાઈ 97124 77906, અમિતભાઈ 89800 03088, ભાવેશભાઈ 95861 60144, કમલેશભાઈ 90995 55286)


મોરબી : જસુમતીબેન ભોગીલાલ કંસારાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જસુમતીબેન ભોગીલાલ કંસારા (ઉ.વ. ૭૫), તે ભોગીલાલ નટવરલાલના ધર્મપત્નીનું તારીખ 30/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 01/05/2021ને શનિવારના રોજ 4થી 6 કલાકે ટેલિફોનિક રાખેલ છે. (94282 10023, ભાસ્કરભાઈ 99748 11420)


રાતાભે : રતુભાઈ મનુભાઈ ચૌહાણનું અવસાન

મોરબી : રાતાભે નિવાસી રતુભાઈ મનુભાઈ ચૌહાણ, તે પૃથ્વીરાજ (પીયુશભાઈ)ના પિતાશ્રી તેમજ હઠીસંગભાઈના ભાઈનું તા. ર૯-૦૪-ર૦ર૧ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (પૃથ્વીરાજ ૯૬૬૪૮ ૮૬૬૭પ, હઠીસંગભાઈ ૭૮૭૪૮ ૪૮૯૩૬, રામસંગભાઈ ૯૭ર૭૧ ૧૧ર૬૮, જીલુભાઈ ૯૮૭૯ર ૭૨ર૮૯, ઘનશ્યામભાઈ ૭૯૮૪૭ ૯૬૬૪૧, હઠીસંગભાઈ ટપુભાઈ ૯૬૬૪૬ ૬ર૬૬૪)


 

- text