રોહિશાળા : મગનભાઈ લાલજીભાઇ કાલરીયાનું અવસાન

- text


માળીયા (મી.) : રોહિશાળા નિવાસી મગનભાઈ લાલજીભાઇ કાલરીયા (ઉ.વ. 86, નિવૃત્ત રેલ કર્મચારી), તે મનસુખભાઇ (ભાવનગર), રમેશભાઈ (મહેન્દ્રનગર) અને નરેશભાઈ (ભાવનગર)ના પિતાનું તા. ૧૧/૦૪/૨૦૨૧ને રવિવારે અવસાન થયેલ છે. (મનસુખભાઇ મો. – ૬૩૫૧૨ ૭૫૭૫૫, રમેશભાઈ મો. – ૯૪૨૮૯ ૯૨૨૬૯, નરેશભાઈ મો. – ૯૦૯૯૧ ૫૨૮૦૪)

- text

- text