ભરતનગર નિવાસી લીલમબેન મનસુખભાઇ દસાડીયાનું અવસાન

- text


મોરબી : મોરબીના ભરતનગર નિવાસી લીલમબેન મનસુખભાઇ દસાડીયા તે મનસુખભાઇ નારણભાઈ દસાડીયાના ધર્મપત્ની અને ઈશ્વરભાઈ, જાદવજીભાઈના માતાનું તા.10 ના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સદગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે અને સદગતનું ટેલિફોનિક બેસણું તા.12 ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન રાખેલ છે. ઈશ્વરભાઈ દસાડીયા-9723539546, જાદવજીભાઈ દસાડીયા-8141703877, ગુણવંતભાઈ દસાડીયા-7698759331, સંદીપભાઈ દસાડીયા-8128717070, નિખિલભાઈ દસાડીયા-9979939566 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.

- text

- text