ટીકર (રણ) નિવાસી લાભુબેન હિરજીભાઈ કાચરોલાનું અવસાન

- text


મોરબી : ટીકર (રણ) નિવાસી લાભુબેન હિરજીભાઈ કાચરોલા તે હિરજીભાઈ બેચરભાઈ કાચરોલાના ધર્મપત્ની તેમજ રવજીભાઈ, સ્વ.છગનભાઈના ભાભી તેમજ હસમુખભાઈ, મનીષભાઈના માતાનું તા.10 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સદગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.હસમુખભાઈ કચારોલા 9925669282, મનીષભાઈ કચારોલા-9925852018 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.

- text

- text