મોરબી : પ્રેમજીભાઈ ટપુભાઈ ભડાણીયાનું અવસાન

મોરબી: મૂળ ચકમપર હાલ મોરબીવાસી પ્રેમજીભાઈ ટપુભાઈ ભડાણીયા ઉં.વ. 81 (રિટાયર્ડ એગ્રીકલચર ઓફિસર) તે, રમેશભાઈ અને કિશોરભાઈ (97275 19330)ના પિતાનું તારીખ 6ને મંગળવારના રોજ...

મોરબી : હંસાબેન મનહરલાલ પંડયાનું અવસાન

મોરબી : મૂળ વાંકાનેર હાલ મોરબી ચા. મ. મો. બ્રાહ્મણ હંસાબેન મનહરલાલ પંડયા (ઉમર વર્ષ 80), તે સ્વ. ભરતભાઈ તથા સ્વ. જયેશભાઈ, ચંદ્રવદનભાઈ પંડયા...

મોરબી : રમેશચંદ્ર રવિશંકર જાનીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય બ્રાહ્મણ રમેશચંદ્ર રવિશંકર જાની (ઉ.વ. 65), તે મનહરલાલ (જાની એસ્ટેટ), સ્વ. કાંતિલાલ, સ્વ. અશોકભાઈ, સ્વ. દીપકભાઈ, સ્વ. લતાબેનના ભાઈ...

અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (10:10 AM)

રવાપર : વિજયાબેન ભૂરાભાઈ ઓરીયા (વ્યાસ)નું અવસાન મોરબી : મુળ હજનાળી હાલ રવાપર નિવાસી વિજયાબેન ભૂરાભાઈ ઓરીયા (વ્યાસ) (ઉં વ ૮૫), તે રમેશભાઈ ભૂરાભાઈ ઓરીયા...

અવસાન નોંધની યાદી : 04 મે (02:00 PM)

મોરબી : માધુરીબેન વિપુલભાઈ સંઘવીનું અવસાન મોરબી: માધુરીબેન વિપુલભાઈ સંઘવી ઉં.વ. 40 તે, વિપુલભાઈ અમૃતલાલ સંઘવી (9638239433)ના પત્નિ તથા આગમ સંઘવી (8866505919) અને નમન સંઘવીના...

મોરબી: ઝબુબેન જેઠાલાલ કૈલાનું અવસાન

મોરબી: ઝબુબેન જેઠાલાલ કૈલા ઉં.વ. 85 તે, ચંદુલાલ (9909423267), રમેશચંદ્ર (8511125472), નંદલાલભાઈ (9909423266) અને હસમુખભાઈ (9428260306)ના માતાનું તારીખ 28ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન...

સરવડ : ભીખાલાલ દેવશંકરભાઈ વ્યાસનું અવસાન

માળીયા (મી.) : સરવડ નિવાસી વ્યાસ ભીખાલાલ દેવશંકર (ભવાઈ કલાકાર) (ઉ.વ.75), તે મહેશભાઈ (97048 29699) તથા શૈલેષભાઈ (94080 43239)ના પિતા અને હંસાબેન રસિકભાઈ વ્યાસના...

ખાનપર : દયાબેન કરમશીભાઈ જીવાણીનું અવસાન

મોરબી : ખાનપર નિવાસી દયાબેન કરમશીભાઈ જીવાણી (ઉંમર વર્ષ 60), તે કરમશીભાઈ (99985 41843)ના પત્ની તેમજ અનિલભાઈ (76009 66357)ના માતાનું તારીખ 06/07/2021 ને મંગળવારના...

મોરબી : જમનાબેન નારણભાઈ ચાડમિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જમનાબેન નારણભાઈ ચાડમિયા (ઉ.વ.92)નું તા. ૦૪/૦૮/૨૦૨૧ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.6 ને શુક્રવારના રોજ સવારે 8...

મોરબી : હંસરાજભાઈ ટપુભાઈ ગોપાણીનું અવસાન

મોરબી : હંસરાજભાઈ ટપુભાઈ ગોપાણી (ઉ.વર્ષ ૯૬), તે માવજીભાઈના ભાઈ, ગંગારામભાઈ, ત્રિકમભાઈ, ભૂપતભાઈના પિતાનું તા. ૩૦/૦૮/૨૦૨૧ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...