સરવડ : ભીખાલાલ દેવશંકરભાઈ વ્યાસનું અવસાન

- text


માળીયા (મી.) : સરવડ નિવાસી વ્યાસ ભીખાલાલ દેવશંકર (ભવાઈ કલાકાર) (ઉ.વ.75), તે મહેશભાઈ (97048 29699) તથા શૈલેષભાઈ (94080 43239)ના પિતા અને હંસાબેન રસિકભાઈ વ્યાસના ભાઈ તેમજ રસિકભાઈ કેશવભાઈના બનેવીનું તા.14 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.17 ને ગુરુવારે બપોરે 3 થી 6 કલાકે રાખેલ છે. (મો.નં. જીતભાઈ મહેશભાઈ વ્યાસ 90100 07358)

- text

- text