ખાનપર : દયાબેન કરમશીભાઈ જીવાણીનું અવસાન

- text


મોરબી : ખાનપર નિવાસી દયાબેન કરમશીભાઈ જીવાણી (ઉંમર વર્ષ 60), તે કરમશીભાઈ (99985 41843)ના પત્ની તેમજ અનિલભાઈ (76009 66357)ના માતાનું તારીખ 06/07/2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. (મો.નં. ભરતભાઈ રૂગનાથભાઈ 98989 75289, મનીષભાઈ રૂગનાથભાઈ 99137 72186)

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text