અવસાન નોંધની યાદી : 04 મે (02:00 PM)

- text


મોરબી : માધુરીબેન વિપુલભાઈ સંઘવીનું અવસાન

મોરબી: માધુરીબેન વિપુલભાઈ સંઘવી ઉં.વ. 40 તે, વિપુલભાઈ અમૃતલાલ સંઘવી (9638239433)ના પત્નિ તથા આગમ સંઘવી (8866505919) અને નમન સંઘવીના માતાનું તારીખ 3ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 6ને ગુરુવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. ગીરીશભાઈ સંઘવી (9067504358)


થોરાળા : ગીતાબેન હરખજીભાઈ જેતપરિયાનું અવસાન

મોરબી : થોરાળા નિવાસી ગીતાબેન હરખજીભાઈ જેતપરિયા (ઉ.વ. 73), નિલેશભાઈ અને સંજયભાઈના માતુશ્રીનું તા. 03/05/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. નંબર 95744 66073, 98794 90744)


વાંકાનેર : પાંચાભાઈ વાલાભાઈ વાજાનું અવસાન

વાંકાનેર : પાંચાભાઈ વાલાભાઈ વાજા તે, સંજયભાઈ (968719620), રવિભાઈ (9328081326) અને જયદીપભાઈ (8866570512) ના પિતાનું તારીખ 2ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text


મોરબી : શીલાબેન સતિષભાઈ ત્રિવેદીનું અવસાન

મોરબી : ચતુર્વેદી મચ્છુકાંઠા મોઢ બ્રાહ્મણ શીલાબેન સતિષભાઈ ત્રિવેદી, તે નીશીતભાઇ, કાર્તિકભાઈ, અમિતભાઈ અને સારંગાબેનના માતુશ્રી તેમજ કશ્યપભાઈ, દર્પણભાઈ, મિતભાઈ અને ઋષિતભાઈના દાદીનું તા. 04/05/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સગા સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (નીશિતભાઈ 92657 81098, અમિતભાઇ 93742 82339, કાર્તિકભાઈ 94264 49550, સારંગાબેન 84600 44110, કશ્યપભાઇ 97222 35922, મિતભાઇ 94263 68550)


મોરબી : વિશાલભાઈ સતિશભાઈ હિરાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વિશાલભાઈ સતિશભાઈ હિરાણી (ઉ.વ. ૨૬), તે ઠક્કર ત્રિભોવનદાસ દયાળભાઈ પેઢીવાળા સતીશભાઈના પુત્ર તથા હનીબેનના મોટા ભાઈ તેમજ અશોકભાઈ મુકુંદભાઈ બગડાઈના ભાણેજનું તા. 03-05-2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનીક બેસણું તા. 07-05-2021ને શુક્રવારના રોજ સાંજે 5થી 6 કલાકે રાખેલ છે.


 

- text