ધાવા ગીરના માધવબાગની રાજવી ઓર્ગેનિક કેરીનું મોરબીમાં આગમન

- text


માત્ર એક કોલ કરો અને ઘેર બેઠા મેળવો મીઠી, મધુરી કાર્બાઇડ વગરની ઓરીજનલ કેસર કેરી

મોરબી : તાલાલા ગીરની ધાવા ગામના માધવબાગની ઓરીજનલ રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરીનું મોરબીમાં આગમન થઇ ગયું છે, મોરબીના એસપી રોડ ઉપર એસપી શોપિંગ મોલમાં મીઠી, મધુરી કુદરતી મીઠાશથી ભરપૂર કેસર કેરીનું વેચાણ શરૂ થઈ ગયું છે અને આપ ઘેરેબેઠાં પણ માત્ર એક ફોન કોલ કરી રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી મેળવી શકો છો.

તાલાલા ગીરના ધાવા ગામે આવેલ માધવબાગની રાજવી બ્રાન્ડ પ્રીમિયમ કેસર કેરી મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં ઉપલબ્ધ બનાવ્યા બાદ માધવબાગના માલિક નિલેશભાઈ પટેલે આ વર્ષે મોરબીના સ્વાદ શોખીનો માટે પણ રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી ઘેર બેઠા મેળવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. મોરબીના એસપી રોડ ઉપર આવેલ એસપી શોપિંગ મોલમાં હાલ રાજવી ઓર્ગેનિક કેસર કેરીનું આગમન થઇ ચૂક્યું છે.

મોરબીના વિમલભાઈ અને પ્રિતેશભાઇ દ્વારા એસપી શોપિંગ મોલ દુકાન નંબર-4 ખાતે ઓરીજનલ રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરીની વેચાણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે, મોરબીના માનવંતા સ્વાદ શોખીનો રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી ઘેરબેઠા મેળવી શકે તે માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબીમાં ફક્ત રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી વેચાણને જ પ્રાધાન્ય આપવાને બદલે જો કોઈ પણ ગ્રાહકોને કેરીની ક્વોલિટી અંગે અથવા તો રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી મેળવવામાં તકલીફ જણાય તો માધવબાગના ઓનર્સ નિલેશભાઈ પટેલ મોબાઈલ નંબર 99249 02228 સંપર્ક કરી શકાશે ઉપરાંત પ્રતિભાવ પણ આપી શકાશે. 

- text