મોરબી : શાંતાબેન કચરાભાઈ નગવાડીયાનું નિધન

- text


મોરબી: શાંતાબેન કચરાભાઈ નગવાડીયા ઉં.વ. 91 તે, બટુકભાઈ કચરાભાઈ નગવાડીયાના માતા તથા અરવિંદભાઈ (9879400695), ભાવેશભાઈ (9724590483) અને રાજુભાઈના દાદીનું તારીખ 17/03/21ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19/03/2021ને શુક્રવારે સાંજે 04:00થી 05:00 કલાકે જડેશ્વર મંદિર, રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text