મોરબી : મનસુખભાઇ અવચરભાઈ ઘોડાસરાનું અવસાન

- text


મોરબી : મૂળ રાજપર (કુંતાસી) હાલ મોરબીવાસી મનસુખભાઇ અવચરભાઈ ઘોડાસરા ઉં.વ. 63 તે, દીપકભાઈ (મો.નં 9924688671) અને નવનીતભાઈ (9998124129)ના પિતાનું તારીખ 8ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text