મોરબી નિવાસી કગથરા જયાબેન શાંતિલાલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કગથરા જયાબેન (ઉ.વ.55) તે શાંતિલાલ કગથરા(99139 44727) ના પત્નિ, દેવાંશીબેન ભાડજાના માતા અને ચિરાગભાઈ ભાડજાના સાસુમાનું તા.21ના અવસાન થયું છે....

મોરબી : વિક્રમસિંહ મનુભા પરમાર નું અવસાન

મોરબી મૂળ ગામ બગથળા હાલ મોરબી નિવાસી વિક્રમસિંહ મનુભા પરમાર નું તા.૩૦ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૪ ને સોમવારે બપોરે...

મોરબી નિવાસી નટવરલાલ મગનલાલ બુધ્ધદેવનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી નટવરલાલ મગનલાલ બુધ્ધદેવ (ઉ.82) તે મુકુંદરાય તથા સ્વ.રાજેશભાઈના મોટાભાઈ, જીતેન્દ્રભાઈ, પરેશભાઈ અને પંકજભાઈના પિતાજી તેમજ કિશન તથા વિક્રમના દાદાનુ તા...

મોરબી : સાવિત્રીબેન અમૃતલાલ દવે નું અવસાન

મોરબી : યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ. અમૃતલાલ મોહનલાલ દવે ના ધર્મ પત્ની સાવિત્રી બેન તે જગદીશ ભાઈ તથા દિનેશ ભાઈ ના માતૃ શ્રી તથા...

મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇ તે બટુકભાઈ (9825827671), લખમણભાઈ (9913441090) ના ભાઈ, મહેન્દ્રભાઈ (9925044554), પિયુષભાઈ (7096969999) અને નિમેશભાઈ (9586305300)ના પિતાનું તા. 21ને...

મોરબી : જયાબેન ધીરજલાલ રાજાનું અવસાન

મોરબી : પીઠડ નિવાસી જયાબેન તે ધીરજલાલ દેવશીભાઈ રાજાના પત્ની તથા હર્ષદભાઈ (રાજા મેડિકલ) તથા મહેશભાઈ (લોહાણા મહાજન અગ્રણી, ક્રિષ્ના ટ્રેડિંગ) તથા હીમાંશુભાઈ (રાજા...

ધુનડા(સજનપર) નિવાસી ધનજીભાઇ રંગપરીયાનું અવસાન

મોરબી : ધુનડા(સજનપર) નિવાસી ધનજીભાઈ લાલજીભાઈ રંગપરીયા (ઉ.વ.74) તે ભરતભાઈ ધનજીભાઈ રંગપરીયા (99048 51673) તથા વિનોદભાઈ ધનજીભાઈ રંગપરીયા (99092 45546)નું તારીખ 11/10/2023ના રોજ અવસાન...

મોરબી : મહેશભાઈ રૂગનાથભાઈ જાકાસણીયાનું નિધન

મોરબી : મહેશભાઈ રૂગનાથભાઈ જાકાસણીયા તે રૂગનાથભાઈ જીણાભાઈ જાકાસણીયાના પુત્ર, જગદીશભાઈના ભાઈ તથા ઓધવજીભાઈના ભત્રીજાનું તા. ૧૪ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું અવસાન

મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3 નવેમ્બરને શુક્રવારના રોજ સાંજે 3થી 5 સુધી જૈન સ્થાનકવાસી વાડી,...

મોરબી : બતુલબાઈ આદમઅલી કાલાવડવાલાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી બતુલબાઈ આદમઅલી કાલાવડવાલા, તે મર્હુમ જાફરભાઈ અલીભાઈ કોલંબોવાલાના બૈરો(પત્ની) શીરીનબેન, અસગરભાઈ, તૈયબભાઇ, ફખરુદ્દીનભાઈ, નસીમબેન(રાજુલા)ના મા-સાહેબાનું આજરોજ તારીખ 29ને બુધવારે મોરબી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આકોલવાડીની કાર્બાઇડ ફ્રી અને એકદમ ઓર્ગેનિક કેરી હવે મોરબીમાં..!

  ખેડૂતો દ્વારા કાર્બાઇડ કે કેમિકલ વગરની ઓરીજનલ ઝાડ પર પાકેલી કેરીનું વ્યાજબી ભાવે વેચાણ : ઘરઆંગણે સીધી ફાર્મમાંથી જ તોડેલી નેચરલ કેરી મળી રહી...

રવાપરમાં એક અઠવાડિયાથી પાણી ન આવતા સ્થાનિકોમાં રોષ, રાત્રે સરપંચની ઘરે રજુઆત કરવા દોડી...

અંદાજે ફ્લેટ દીઠ રૂ.35 હજારના પાણીના ટાકા નખાવી દીધા હોવાની સ્થાનિકોની રાવ, સરપંચના ઘરેથી અન્ય આગેવાનોએ રાત્રે 12:30 વાગ્યે પાણી આવી જશે તેવી ધરપત...

હળવદ : તળાવમાં ઝુંપડા બાંધીને રહેતા લોકોને હટી જવા તંત્ર દ્વારા અપાઈ સૂચના 

હળવદ : હળવદ શહેરના સામંતસર તળાવમાં ગેરકાયદે દબાણ કરી ઝુંપડા બાંધનાર તમામ લોકોને આગામી ચોમાસામાં ભારે વરસાદના કારણે જાન માલનું નુકશાન ન થાય તે...

મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને સમીક્ષા બેઠક યોજતા કલેકટર 

હોસ્પિટલની મેડિકલ સર્વિસ અને સગવડો અંગે કરાઈ સમીક્ષા : ડીડીઓ, અધિક કલેકટર સહિતના અધિકારીઓની પણ ઉપસ્થિતિ મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ઉપલબ્ધ મેડિકલ...