ધુનડા(સજનપર) નિવાસી ધનજીભાઇ રંગપરીયાનું અવસાન

- text


મોરબી : ધુનડા(સજનપર) નિવાસી ધનજીભાઈ લાલજીભાઈ રંગપરીયા (ઉ.વ.74) તે ભરતભાઈ ધનજીભાઈ રંગપરીયા (99048 51673) તથા વિનોદભાઈ ધનજીભાઈ રંગપરીયા (99092 45546)નું તારીખ 11/10/2023ના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તારીખ 21/10/2023ને શનિવારે ધુનડા (સજનપર) તા.જિ. મોરબી મુકામે રાખવામાં આવી છે.

- text

- text