મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત વાંકાનેરમાં અમૃત કળશ યાત્રા નીકળી

- text


વાંકાનેર : મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત વાંકાનેરમાં અમૃત કળશ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ કાઢવામાં આવી છે.

- text

અમૃત કળશ યાત્રામાં ચીફ ઓફિસર ગીરીશભાઈ, શહેર પ્રમુખ પરેશભાઈ મઢવી, જિલ્લા-તાલુકાના હોદ્દેદારો, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ શ્રેણીના કાર્યકરો અને વાંકાનેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text