બચુભાઇ કાનજીભાઈ લીખીયાનું અવસાન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ

મોરબી : મૂળ આમરણ વાસી હાલ મોરબી રહેતા બચુભાઇ કાનજીભાઈ લીખીયા ઉં.વ.૭૧ તે, કસ્તુરબેનના પતિ, મુકેશભાઈના પિતા, અસ્મિતાબેન અને હિતના દાદાનું તારીખ 8-6-2020ને સોમવારના...

મોરબી : વિઠ્ઠલદાસ જીવણદાસ આશરનું અવસાન

મોરબી : મુળ જેતપર (મચ્છુ) હાલ મોરબી નિવાસી વિઠ્ઠલદાસ જીવણદાસ આશર, તે સ્વ. ખોડીદાસ ત્રીભોવનદાસ ટોપરાણીના જમાઈ, બિજલબેન, પરાગભાઈ તથા સ્વ. મેહુલના પિતાશ્રી તથા...

મોરબી : તરુણાબેન રાજુભાઈ ઠક્કરનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી તરુણાબેન રાજુભાઈ ઠક્કર, તે કેતન, નરેન તથા કૃણાલના માતુશ્રીનું તા. 20/07/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 24/07/2020ના રોજ...

વાંકાનેર : દલપતગર અમૃતગર ગોસ્વામીનું અવસાન

વાંકાનેર : ગોસ્વામી દલપતગર અમૃતગર (એન.ડી.એસ.-શિવમ હૉટેલવાળા), તે પીન્ટુભાઇ તથા ધવલભાઇના મોટા બાપુ, કૈ.શિવરાજગર - કૈ.રતિગરના નાના ભાઈ તેમજ બળવંતગર તથા કિશોરગરના મોટાભાઈનું તા.12/08/2020ને...

કેરાળા (હરીપર) : પ્રભુભાઈ કેશવજીભાઇ સીતાપરાનું અવસાન

મોરબી : કેરાળા (હરીપર) નિવાસી પ્રભુભાઈ કેશવજીભાઇ સીતાપરા (ઉ.વ. ૭૨), તે અમરશીભાઈ સીતાપરાના ભાઈ તેમજ જીતેન્દ્રભાઇ અને સુરેશભાઈના પિતાશ્રીનું તા. 28/08/2020ને શુક્રવારના રોજ અવસાન...

મોરબી : રૂગનાથભાઈ ગોવિંદભાઇ સંતોકીનું અવસાન

મોરબી: મૂળ લુણસરના વતની રૂગનાથભાઈ ગોવિંદભાઇ સંતોકી (ઉ.વ. 75), તે ખોડીદાસભાઈ રૂગનાથભાઈ સંતોકી (મો. ૯૮૭૯૭ ૭૭૮૩૦), પ્રકાશભાઈ રૂગનાથભાઈ સંતોકી (મો. ૯૯૦૪૯ ૭૨૫૪૯), કાંતિભાઈ રૂગનાથભાઈ...

મોરબી : અરવિંદભાઈ સવજીભાઈ પઢિયારનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અરવિંદભાઈ સવજીભાઈ પઢિયારનું તા. 18-09-2020ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 21-09-2020ને સોમવારના રોજ સાંજે 4 થી 6...

મોરબી : હસમુખભાઈ વાલજીભાઈ પનારાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ વાલજીભાઈ પનારા (રિટાયર્ડ પાણી પુરવઠા એકાઉન્ટન્ટ) તે અમિતભાઈના પિતા તથા સ્વ.રણછોડભાઈ, સ્વ.નાનુભાઈ, સ્વ.નગીનભાઈ, સ્વ.પુરુષોત્તમભાઈ, સ્વ.અનિલભાઈના ભાઈ તેમજ સ્વ.અમૃતલાલ ભાણજીભાઈ...

મોરબી : કાનજીભાઈ વશરામભાઈ મેરજાનું અવસાન

મોરબી : મુળ બગથળા, હાલ મોરબી નિવાસી કાનજીભાઈ વશરામભાઈ પટેલ (મેરજા) (ઉ.વ. ૯૪), તે ડૉ. હરજીવનભાઈ ચકુભાઈ મેરજા (મો. ૯૪૨૮૨ ૮૦૯૩૫), વનુભાઈ ચકુભાઈ મેરજા...

મોટા ભેલા : પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયાનું અવસાન

માળીયા (મી.) : માળીયા (મી.)ના મોટા ભેલા ગામના નિવાસી પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયા, તે અમરશીભાઈ, જગદીશભાઈ, શાંતિલાલભાઈના પિતા તેમજ વિજયભાઈ, બીપીનભાઈ, હિરેનભાઈ, મયુરભાઈના દાદાનું તા.31...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : ચિરાયું હોસ્પિટલમાં સ્ટાફની ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નવજાત શિશુઓ તથા બાળકોની ખ્યાતનામ હોસ્પિટલ એવી ચિરાયું હોસ્પિટલમાં સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને...

હળવદના મયુરનગર ખાતે 9મીથી જીજ્ઞેશદાદાની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

હળવદ : હળવદના મયુરનગરમાં ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા આગામી તારીખ 9 મે થી 15 મે સુધી જીજ્ઞેશદાદા (રાધે રાધે)ની શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન...

કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું મોરબી અને ટંકારા તાલુકામાં પ્રચાર અભિયાન

મોરબીના શનાળા મંદિરે દર્શન કરી પ્રચાર શરૂ કર્યો : દીકરીઓના દામનને લાંછન લગાવનારને જનતા જડબાતોડ જવાબ આપશેઃ પરેશ ધાનાણી મોરબી : લોકસભા ચૂંટણીના મતદાનને હવે...

ઓપેક સિરામિકને એક જ દિવસમાં વિદેશથી ઝીરકોનીયમના 7 કન્ટેનરના ઓર્ડર મળ્યા

  સિરામિક જગતની પ્રથમ પસંદ બન્યું ઓપેકનું ઝીરકોનીયમ : ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો મોરબી ( પ્રમોશનલ...