બચુભાઇ કાનજીભાઈ લીખીયાનું અવસાન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ

- text


મોરબી : મૂળ આમરણ વાસી હાલ મોરબી રહેતા બચુભાઇ કાનજીભાઈ લીખીયા ઉં.વ.૭૧ તે, કસ્તુરબેનના પતિ, મુકેશભાઈના પિતા, અસ્મિતાબેન અને હિતના દાદાનું તારીખ 8-6-2020ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું તથા લૌકીકપ્રથા મોકૂફ રાખેલ છે. સગા-સ્નેહી, સ્વજનો, પરિચિતો મોબાઈલ નંબર 9978930444 પર સાંત્વના સંદેશ પાઠવી શકે છે તેવું લીખીયા પરિવારે જણાવ્યું છે.

- text