- text
મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ વાલજીભાઈ પનારા (રિટાયર્ડ પાણી પુરવઠા એકાઉન્ટન્ટ) તે અમિતભાઈના પિતા તથા સ્વ.રણછોડભાઈ, સ્વ.નાનુભાઈ, સ્વ.નગીનભાઈ, સ્વ.પુરુષોત્તમભાઈ, સ્વ.અનિલભાઈના ભાઈ તેમજ સ્વ.અમૃતલાલ ભાણજીભાઈ ભટ્ટીના જમાઈ, ગિરીશભાઈ, પ્રકાશભાઈના બનેવીનું તા.3 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક વ્યવહાર મોકૂફ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા.5ને સોમવારે સાંજે 4 થી 6 દરમ્યાન અમિતભાઈ પનારા-7096859103 , ભોલાભાઈ પનારા-9426615343 અને જિતેન્દ્રભાઈ પનારા-9898845549 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.
- text
- text