વાંકાનેર : દલપતગર અમૃતગર ગોસ્વામીનું અવસાન

- text


વાંકાનેર : ગોસ્વામી દલપતગર અમૃતગર (એન.ડી.એસ.-શિવમ હૉટેલવાળા), તે પીન્ટુભાઇ તથા ધવલભાઇના મોટા બાપુ, કૈ.શિવરાજગર – કૈ.રતિગરના નાના ભાઈ તેમજ બળવંતગર તથા કિશોરગરના મોટાભાઈનું તા.12/08/2020ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.14/08/20 ને શુક્રવારે નિવાસ્થાને અમરનાથ સોસાયટી, વાંકાનેર ખાતે સમય ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. (કિશોરભાઈ 98985 26798, પિન્ટુભાઈ 99040 34877, ધવલભાઈ 90333 33105)

- text