કેરાળા (હરીપર) : પ્રભુભાઈ કેશવજીભાઇ સીતાપરાનું અવસાન

- text


મોરબી : કેરાળા (હરીપર) નિવાસી પ્રભુભાઈ કેશવજીભાઇ સીતાપરા (ઉ.વ. ૭૨), તે અમરશીભાઈ સીતાપરાના ભાઈ તેમજ જીતેન્દ્રભાઇ અને સુરેશભાઈના પિતાશ્રીનું તા. 28/08/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકશે. અમરશીભાઈ સીતાપરા (૯૬૩૮૮ ૨૦૭૦૯), જીતેન્દ્રભાઈ સીતાપરા (૯૯૧૩૦ ૫૨૦૫૬), સુરેશભાઇ સીતાપરા (૯૯૧૩૬ ૮૭૧૮૮), ભરતભાઈ સીતાપરા (૬૩૫૪૫ ૮૯૯૩૨)

- text