મોરબી : રૂગનાથભાઈ ગોવિંદભાઇ સંતોકીનું અવસાન

- text


મોરબી: મૂળ લુણસરના વતની રૂગનાથભાઈ ગોવિંદભાઇ સંતોકી (ઉ.વ. 75), તે ખોડીદાસભાઈ રૂગનાથભાઈ સંતોકી (મો. ૯૮૭૯૭ ૭૭૮૩૦), પ્રકાશભાઈ રૂગનાથભાઈ સંતોકી (મો. ૯૯૦૪૯ ૭૨૫૪૯), કાંતિભાઈ રૂગનાથભાઈ સંતોકી (મો. ૯૯૧૩૯ ૧૧૬૦૬), હરેશભાઈ રૂગનાથભાઈ સંતોકી (મો. ૯૭૨૫૬ ૨૪૩૨૭)ના પિતાનું તા.૬/૯/૨૦૨૦ રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.

- text

- text