મોરબી : ગોરધનભાઈ મનજીભાઈ વાંસદડિયાનું અવસાન

- text


મોરબી : મૂળ લાલપર, હાલ મોરબી નિવાસી ગોરધનભાઈ મનજીભાઈ વાંસદડિયા (ઉ.વ. 91)નું તા – ૦૬/૦૯/૨૦૨૦ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશ પાઠવી શકશે. કેશવજીભાઇ ભવાનભાઈ બરાસરા (૯૯૧૩૪ ૭૬૮૦૭), દીપકભાઈ કેશવજીભાઇ બરાસરા (૯૮૨૫૮ ૦૦૪૬૪), વિપુલભાઈ કેશવજીભાઇ બરાસરા (૯૯૧૩૫ ૨૮૬૧૩).

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text