મોરબી નિવાસી કગથરા જયાબેન શાંતિલાલનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કગથરા જયાબેન (ઉ.વ.55) તે શાંતિલાલ કગથરા(99139 44727) ના પત્નિ, દેવાંશીબેન ભાડજાના માતા અને ચિરાગભાઈ ભાડજાના સાસુમાનું તા.21ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 24 ના સવારે 8 થી 10 કલાકે રામેશ્વર મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી -2 ખાતે રાખ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text