રાજપર: ભાણજીભાઈ દેવજીભાઈ વરસડાનું અવસાન

- text


મોરબી : રાજપરવાસી ભાણજીભાઈ દેવજીભાઈ વરસડા તે, નરભેરામભાઈ, કાનજીભાઈ અને મનજીભાઈના ભાઈ તથા પરેશભાઈના પિતા તથા કૌશિકભાઈ કાનજીભાઈ, ભાવેશભાઈ મનજીભાઈ અને પિન્ટુભાઈ મનજીભાઈ વરસડાનાં કાકાનું તારીખ 24ને સોમવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ તારીખ 27ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text