સખપર : નારણભાઈ ત્રિભોવનભાઈ કોરીંગાનું અવસાન

- text


ટંકારા : મૂળ સખપર નિવાસી નારણભાઈ ત્રિભુવનભાઈ કોરીંગા (ઉંમર વર્ષ 85) નું તા. 7 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને લૌકિક પ્રથા તથા સદગતનું બેસણું મોકૂફ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (મો.નં. મનીષભાઈ મનસુખભાઈ કોરીંગા 99984 27897, હંસરાજભાઈ છગનભાઈ કોરીંગા 92654 26464, હરેશભાઈ છગનભાઈ કોરીંગા 92654 67462)

- text