મોરબી : નટવરભાઈ હંસરાજભાઈ વીંધાણીનું અવસાન

- text


મોરબી : નટવરભાઈ હંસરાજભાઈ વીંધાણી તે, સ્વ. લખમણભાઈ તથા મનુભાઈ વીંધાણી (98251 74731)ના ભાઈ તથા પરેશભાઈ (79844 39396)ના પિતાનું તારીખ 6ને મંગળવારના રોજ નિધન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8ને ગુરુવારના રોજ બપોરે 4થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text