મોરબી : શિવાભાઈ બેચરભાઈ કોઠીયાનું અવસાન 

મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી શિવાભાઈ બેચરભાઈ કોઠીયા ( ઉ.વ.89) તે પ્રવીણભાઈ, મનીષભાઈના પિતાશ્રીનું તા.25ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા.6...

મોરબી નિવાસી દેવાંગભાઈ આદ્રોજાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી દેવાંગભાઈ આદ્રોજા તે બિપીનભાઈ નાથાભાઈ આદ્રોજા (9998815474)ના પુત્ર, કિરીટભાઈ નાથાભાઈ આદ્રોજાના ભત્રીજાનું તા. 24ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

વિજયનગર નિવાસી રામજીભાઈ ભગવાનજીભાઈ જેતપરિયાનું અવસાન

મોરબી : વિજયનગર નિવાસી રામજીભાઈ ભગવાનજીભાઈ જેતપરિયા તે ભરતભાઇ, મનસુખભાઇ તથા કેશવજીભાઈના પિતાશ્રીનું તા. 24ના રોજ અકસન થયેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રસાદ તા.30ને...

મોરબી નિવાસી સવિતાબેન ઠાકરનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી સવિતાબેન રવિશંકર ઠાકર (ઉ.વ.88) તે સ્વ. રવિશંકર ભાઈશંકર ઠાકરના પત્ની, મધુભાઈ ઠાકર, જનકભાઈ ઠાકર, કિશોરભાઈ ઠાકરના માતાનું તારીખ 24-10-2023 ને...

મોરબી નિવાસી જમનાબેન છગનભાઈ વાછાણીનું અવસાન 

મોરબી : મોરબી તાલુકાના આંદરણા નિવાસી વાછાણી જમનાબેન (ઉ.વ.85) તે છગનભાઈ વેલજીભાઈ વાછાણીના પત્નિ, વાલજીભાઈ, બચુભાઈ, ચંદુભાઈ અને રમેશભાઈના માતાનું તા. 23ને સોમવારના અવસાન...

મોરબી નિવાસી ધોળીબેન ટપુભાઈ ભોરણીયાનું અવસાન 

મોરબી : મૂળ હમીરપર હાલમાં મોરબી નિવાસી ટપુભાઈ તળશીભાઈ ભોરણિયાના ધર્મપત્ની ધોળીબેન ટપુભાઈ ભોરણીયા (ઉ.82) તે ભગવાનજીભાઈ તળશીભાઈ ભોરણિયાના ભાભી, દામજીભાઇ ટપુભાઈ ભોરણીયા તથા...

મોરબી નિવાસી કસ્તુરબેન કુંડારીયાનું અવસાન

મોરબી : મૂળ ઉંચી માંડલ હાલ મોરબી નિવાસી કસ્તુરબેન નરેન્દ્રભાઈ કુંડારીયા (ઉમર વર્ષ 70) તે નરેન્દ્રભાઈ ખીમજીભાઈ કુંડારીયા (98790 96698)ના પત્ની, હરેશભાઈ નરેન્દ્રભાઈ કુંડારીયા...

મોરબી નિવાસી રામજીભાઈ ડઢાણીયાનું અવસાન

મોરબી : મૂળ ખરેડા હાલ મોરબી નિવાસી રામજીભાઈ રણછોડભાઈ ડઢાણીયા (ઉં.વ. 61) તે રણછોડભાઈ પોપટભાઈ ડઢાણીયાના પુત્ર, દયારામભાઈ રણછોડભાઈ ડઢાણીયા (મો.નં. 9825237993), સ્વ. લક્ષ્મણભાઈ...

મોરબી નિવાસી પ્રેમીલાબેન કારીયાનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી પ્રેમીલાબેન રમણીકલાલ કારીયા (ઉમર વર્ષ 92) તે સ્વ. રમણીકલાલ લક્ષ્મીચંદ કારીયાના પત્ની, રસિકભાઈ તથા દિલીપભાઈના ભાભી, હરિકૃષ્ણ, ચેતનભાઇ, હિરેનભાઈના મોટા...

મોરબી નિવાસી આશાબેન તલરેજાનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી આશાબેન નંદલાલ તલરેજા તે સ્વ.નંદલાલ હરિરામ તલરેજાના પત્ની, તરુણભાઈ નંદલાલ તલરેજા (94290 82851)ના માતા, મનહરભાઈ હરિરામ તલરેજા, મુકેશભાઈ હરિરામ તલરેજાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો રાજકોટમાં થશે મેળાવડો : અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન

  તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના...

કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને...

શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ...