મોરબી નિવાસી આશાબેન તલરેજાનુ અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી આશાબેન નંદલાલ તલરેજા તે સ્વ.નંદલાલ હરિરામ તલરેજાના પત્ની, તરુણભાઈ નંદલાલ તલરેજા (94290 82851)ના માતા, મનહરભાઈ હરિરામ તલરેજા, મુકેશભાઈ હરિરામ તલરેજાના ભાભી, સનીભાઈ (79901 33020), ગૌરવભાઈ અને ભરતભાઈના દાદીનું તારીખ 17/10/2023ના રોજ અવસાન થયું છે.જેમનું બેસણું/પગડયું તારીખ 19/10/2023ને ગુરુવારે સાંજે 5:00 થી 6:00 કલાકે સિંધુભવન, સ્ટેશન રોડ, મોરબી રેલ્વે સ્ટેશનની બાજુમાં, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text