મોરબી નિવાસી ધોળીબેન ટપુભાઈ ભોરણીયાનું અવસાન 

- text


મોરબી : મૂળ હમીરપર હાલમાં મોરબી નિવાસી ટપુભાઈ તળશીભાઈ ભોરણિયાના ધર્મપત્ની ધોળીબેન ટપુભાઈ ભોરણીયા (ઉ.82) તે ભગવાનજીભાઈ તળશીભાઈ ભોરણિયાના ભાભી, દામજીભાઇ ટપુભાઈ ભોરણીયા તથા રમેશભાઈ ટપુભાઈ ભોરણિયાના માતા તેમજ દિપ રમેશભાઈ ભોરણિયાના દાદીમાનું તા.23ને સોમવારના રોજ અવસાન થયું છે, સદ્દગતનું બેસણું તા.26ને ગુરુવારે સવારે 8થી 10 તેમના નિવાસસ્થાન ગોપાલ સોસાયટી, પૂજા બેકરી પાછળ, મહેન્દ્રનગર રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 4થી 6 ચંદ્ર મૌલેશ્વર મંદિર, ગંગોત્રી ડેરી વાળી શેરી, જનકપુરી, સાધુવાસવાણી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ છે. મોબાઈલ નંબર. 9825303678, 9099919062 અને 9825322795.

- text

- text