મોરબી નિવાસી સવિતાબેન ઠાકરનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી સવિતાબેન રવિશંકર ઠાકર (ઉ.વ.88) તે સ્વ. રવિશંકર ભાઈશંકર ઠાકરના પત્ની, મધુભાઈ ઠાકર, જનકભાઈ ઠાકર, કિશોરભાઈ ઠાકરના માતાનું તારીખ 24-10-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-10-2023 ને ગુરૂવારના રોજ બપોરે 3.30 થી 5 વાગ્યા સુધી વરિયાદેવ મંદિર, સો-ઓરડી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text