મોરબી નિવાસી પ્રેમીલાબેન કારીયાનુ અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી પ્રેમીલાબેન રમણીકલાલ કારીયા (ઉમર વર્ષ 92) તે સ્વ. રમણીકલાલ લક્ષ્મીચંદ કારીયાના પત્ની, રસિકભાઈ તથા દિલીપભાઈના ભાભી, હરિકૃષ્ણ, ચેતનભાઇ, હિરેનભાઈના મોટા ભાભુ તથા માથક વાળા લાલજીભાઈ દેવશીભાઈ કાથરાના બહેનનું તારીખ 19/10/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તારીખ 20/10/2023ને શુક્રવારે 4:00 થી 5:30 કલાકે જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. (મો.નં. 94295 66044, 99790 71117)

- text

- text