મોરબી નિવાસી રામજીભાઈ ડઢાણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ખરેડા હાલ મોરબી નિવાસી રામજીભાઈ રણછોડભાઈ ડઢાણીયા (ઉં.વ. 61) તે રણછોડભાઈ પોપટભાઈ ડઢાણીયાના પુત્ર, દયારામભાઈ રણછોડભાઈ ડઢાણીયા (મો.નં. 9825237993), સ્વ. લક્ષ્મણભાઈ રણછોડભાઈ ડઢાણીયાના ભાઈ, વિપુલભાઈ રામજીભાઈ ડઢાણીયા (મો.નં. 9925130350), મિતેશભાઈ રામજીભાઈ ડઢાણીયા (મો.નં. 9712587007)ના પિતા, નિરજ દયારામભાઈ ડઢાણીયા, ધ્રુવ લક્ષ્મણભાઈ ડઢાણીયાના કાકાનું તારીખ 20-10-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-10-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે સિલ્વર હાઈટ્સ, એસપી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. મનસુખભાઈ ડાયાભાઈ કાલરીયા (સસરા પક્ષ) (મો.નં. 9825780515)…

- text

- text